Tag: Farmers
ગુજરાતના ખેડૂતોની વીજળીમાં ૭૭ કરોડની રાહત
ગુજરાતના ખેડૂતોને વીજળીમાં 77 કરોડ રૂપિયાની રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 7.5 હોર્સપાવર થી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ જેટલા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 0 થી 7.5 અને 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણ માટે પ્રતિ હોર્સપાવર પ્રતિવર્ષ 665 રૂપિયાનો દર લેવામાં આવશે. વીજળીના ઉંચા દરો અને ચોમ...
કચ્છમાં દ્રાક્ષનું વિપુલ ઉત્પાદન
નખત્રાણા તાલુકામાં રામપર ગામમાં ઇશ્વરભાઈ પટેલનું ખેતર હરિયાળું બની ગયું છે. તેમના ખેતરો લીલીછમ દ્રાક્ષથી બરેલા છે. તેમણે સુપર સોનાકા વેરાયટી નામની દ્રાક્ષ ઉગાડી છે. આવા અનેક ખેતરોમાં હવે દ્રાક્ષ પાકવા લાગી છે. શિયાળો બેસતા જ દ્રાક્ષના ઝુમખા લટકી રહ્યાં છે. ઝુમખાનું વજન 300થી 750 ગ્રામનું હોય છે.
કચ્છમાં કૂલ 55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી...
બુલેટ ટ્રેન માટે ભાજપના ધારાસભ્યએ જંત્રીદરના સાત ગણા રૂપિયા માગ્યા
ગાંધીનગર,તા:૨૭ અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદનમાં વિધ્ન આવતાં હવે રાજકીય નેતાઓ મેદાને ઉતર્યા છે. ભાજપના જ એક ધારાસભ્યએ ખેડૂતોને જંત્રીદર કરતાં સાત ગણું વળતર આપવાની દરખાસ્ત કરી છે જેને જિલ્લા કલેક્ટરે માન્ય રાખી સરકારમાં મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે સરકારને કહ્ય...
કચ્છી ખારેક અને દાડમનો વાઇન
હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલા ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચાઈ રહ્યા છે.
કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન બનાવવા રુ.10 કરોડના ખર્ચે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે 2 લાખ લીટર વાઇન બનાવવાની ફેક્ટરી છે.
કચ્છમાં મોટા પ્રમાણાં ખારેક-ખજૂરનો પા...
શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..
કચ્છના રણના ગામની 1975ના સમયના સમયની કથા કહેતી ‘હેલ્લારો’ ફિલ્મનું શુટીંગ માટે 25 ભૂંગા – ઘર બનાવીને આખું નવું ગામબનાવાયુ હતું. કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે, ત્યાં આ ગામ બનાવાયું હતું.
એક ઢોલી અને મહિલાઓની આઝાદીની વાત ગુજરાતી ફિલ્મમાં છે. પણ વરવી વાસ્તવિક હકીકત એ છે, કચ્છના 47 ગામો 10 વર્ષમાંમાં એક પણ વ્યક્તિ રહેતી ...
ગુજરાતમાં રવિ સિઝનમાં વિલંબથી શરૂઆત, માત્ર 15.60 ટકાનું વાવેતર
કે ન્યૂઝ, ગાંધીનગર, તા. 25.
ગુજરાતમાં રવિ સિઝનની શરૂઆત વિલંબથી થઇ છે, કારણ કે આ વર્ષે વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતોએ વાવેતર વિસ્તાર મોડો શરૂ કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 15.60 ટકા વાવેતર થયું છે. રાજ્યમાં પિયત અને બિન પિયત ઘઉંનું વાવેતર ખૂબ ધીમું છે.
રાજ્યનો સામાન્ય વાવેતરનો વિસ્તાર 31,19,413 હેક્ટર છે, જે પૈકી આ...
રૂપાણીની રૂપાળી ,કૃષિવાળી નરી ઠગારી
કે ન્યુઝ,ગાંધીનગર,તા:25
અસરગ્રસ્ત જાહેર કરવામા આવેલા વિસ્તારોમાં SDRF ની ગાઇડલાઇન મુજબ સહાય પણ મંજૂર કરવામાં આવેલી હતી. સરકાર દ્વારા એ નિયમમાં ફેરફાર કરી સહાય રૂ.13,500 હતી તે ઘટાડીને રૂ.6800 કરી નાખવામાં આવેલી છે. ખેડૂતોએ તે માટે અરજી કરી હતી. તેથી તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. વીમા કંપનીઓ તાત્કાલિક 25% વિમો ખેડૂત...
શિકારી દીપડાને પકડી ગીર જંગલમાં ધકેલવા ખેડૂતોનું આંદોલન
સોમનાથ,તા:19 સિંહ કરતાં દીપડા માનવ જાત માટે વધુ ભયજનક બની રહ્યા છે. ગીરના દીપડા માનવભક્ષી બની ગયા છે. છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા હુમલા કરીને 10 માનવીનો શિકાર કરીને જીવ લીધા છે. ગીર જંગલના દીપડા જંગલની બહાર નીકળીને વસતી વધારીને લોકો અને પાલતુ પશુ પર હુમલા કરી શિકાર કરતાં હોવાથી તેને ફરી જંગરમાં ધકેલી દેવાની માંગણી સાથે આસપાસના ગામના લોકોએ દીપડા...
ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ
ગાંધીનગર,તા:17 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...
ખેડૂતોને લઇને મોટા સમાચાર, ગુજરાત સરકારે રૂ.700 કરોડના સહાય પેકેજની જા...
ગાંધીનગર,13
રાજ્યમાં વધુ વરસાદને કારણે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે, કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ જતા થોડા જ દિવસોમાં 3 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે રાજ્ય સરકારે પહેલા તો ખેડૂતોના પાક વિમા મામલે કંપનીઓને કડક શબ્દોમાં સર્વે કરીને સહાય ચૂકવવા આદેશ આપ્યો છે, હવે પાક વિમા સિવાય રાજ્યના ...
હાર્દિક ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો છે, ઉપવાસ છાવણીમાં કોંગ્રેસનું બેન...
ગાંધીનગર –
ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને હવે કોંગ્રેસના સિમ્બોલની જરૂર હોય તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોના મુદ્દે જનસભા કરનારા હાર્દિકે મંચ પર કોંગ્રેસનો કોઇ સિમ્બોલ રાખ્યો નથી. હાર્દિક હવે રાજ્યમાં ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.
રાજકોટમાં હાર્દિક પટેલે ઉપવાસ કર્યા છે તે છ...
રાજકોટના પડધરીમાં 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ હોળી...
ગાંધીનગર, તા. 10
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકસાન કર્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમના મહામોલા પાકને સળગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના પડધરી પંથકમાં માવઠાંના કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ મગફળી અને તેના ભૂક્કાની હોળી કરી હતી. ખેડૂતો પાસે નાણાં ન હોવાના કારણે આ સ્થિત...
આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?
આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમ...
અલ્ટ્રાટેક કંપનીના ગેરકાયદે ખનન અંગે પર્યાવરણ બોર્ડની નોટીસ
અમદાવાદ,તા.08
વિવાદોથી ભરેલી ભાવનગરના તળાજા અને મહુવા તાલુકાઓમાં આવેલી અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ખનન માટે પર્યાવરણ બોર્ડે કારણદર્શન નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. પર્યાવરણ બોર્ડે માઇનિંગ બંધ કેમ ન કરાવવું તે માટેની નોટિસ ફટકારી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે આ કંપનીને ખનન માટે મંજૂરી આપી હતી. જેનો આસપાસના ગામલોકો અને ખેડૂતોએ ભરપૂર વ...
ખેતીના પાકોને થયેલા ભારે નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો
રાજકોટ,તા.૭ : રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને માહિતી આપતા જણાવ્યુ હતું કે, કમોસમી પડેલા તબક્કાવાર વરસાદ અંગે ખેતીના પાકને કુલ કેટલુ નુકશાન થયું છે તેનો સર્વે શરૂ કરી દેવાયો છે અને એક સપ્તાહમાં રીપોર્ટ આપવા પણ ડીડીઓને જણાવ્યું છે. રાજકોટ જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના વિવિધ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતુ. કારણ કે વળતર માટે ...