Tag: Farmers
ભિલોડાના કમઠાડિયામાં વરસાદથી પાંચ મકાન ધરાશાયી
ભિલોડા, તા.૦૨
ભિલોડા તાલુકાના કમઠાડિયામાં સોમવારે પડેલા ભારે વરસાદથી પાંચ મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસરમાં ખેડૂતોનો 80 હેકટરનો પાક ધોવાઇ ગયો હતો. જેમાં કાવાભાઈ કનકાભાઈ બુવળ, ગોબરભાઈ કોનાભાઈ બુવળ, મનજીભાઈ મોથલીયા, પોપટભાઈ મંગળાભાઈ મોડીયાના મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસર પંથકમાં પડેલા વરસાદે તબાહી મચાવી છે અને ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ...
વઢિયાર પંથકમાં સતત વરસતા વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પડતા પર પાટુ...
સમી, તા.૦૨
વઢિયાર પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી સતત પાક નિષ્ફળ જવાથી દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે. ચાલુ વર્ષે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની અણી ઉપર છે.
સમી તાલુકાના ખેડૂતો ચાલુ વર્ષે સતત પડી રહેલા વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ એક જ ખેતરમાં ત્રણ ત્રણ વખત વાવણી તથા ખેડ ક...
ઉત્તર ગુજરાતમાં ૧૬.૫૮ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સતત વરસાદથી ૨૦ ટકા ન...
મહેસાણા, તા.૦૨
ગત વર્ષે ઓછા વરસાદના કારણે અર્ધઅછતથી ખેડૂતોને ખેતીપાક બચાવવા સિંચાઇ માટે સંકટનો સામનો કરવો પડ્યો હતો. તો આ વર્ષે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ કુલ 16.58 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ ઘાસચારો, દિવેલા અને કપાસનું વાવેતર થયુ છે. પાકવૃધ્ધિના આરે...
અતિવૃષ્ટિગ્રસ્ત અમરેલીના ખેડૂતોને પાકોના નુકસાનનો સરવે કરી વળતર ચૂકવવા...
અમરેલી,તા.02
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ના પ...
સર્વર ડાઉન થતા મોટી સંખ્યામાં નોંધણી માટે ઉમટેલા ખેડૂતોએ હોબાળો મચાવ્...
રાજકોટ, તા. ૧ રાજકોટ સહિત રાજ્યભરમાં મગફળી ખરીદી મા ટેરાજ્ય સરકારે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યુ, પરંતુ સવારે નોંધણીની કામગીરી શરૂ થાય તે પહેલા જ સર્વર ડાઉન થતા હોબાળો થયો હતો અને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. નેટ નહી પકડાતા રાજકોટ જૂના માર્કેટયાર્ડ માં થોડો સમય સુધી અફડાતફડી મચી ગઈ હતી. મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવા મોટી સંખ્યામાં ખેડૂતો...
ડિજિટલ ઈન્ડિયાની વાતો કરતી સરકારનું સર્વર ખોટકાતાં ખેડૂતો મુશ્કેલીમાં ...
ગાંધીનગર, તા. 01
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આજથી ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ નોંધણી સમયે સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતો જ્યારે પોતાની નોંધણી કરાવવા ગયા ત્યારે અનેક ઠેકાણેથી ખેડૂતોને નોંધણીમાં તકલીફો પડી હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને સરકારના નોંધણી માટેની વેબસ...
ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકનો નાશ થતા સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ...
રાજકોટ,તા:૩૦ ખેતરોમાં ઉતારને આરે તૈયાર થઈને ઉભા કપાસ અને કઠોળના પાકો ઉપર સતત વરસાદ ચાલુ રહેતા કહોવાટ શરૂ થયો છે. દર વર્ષે જ્યાં વરસાદની અછત વર્તાતી હોય છે તેવા વિસ્તાર કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં વરસાદે 100 વર્ષથી વધારે સમયનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે. નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવાથી પાણીની તંગી નહીં રહે અને ખેડૂતો અન્ય સિઝનમા...
પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું
ગાંધીનગર, તા.30
રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી.
શું કારણો છે?
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...
ગુજરાતમાં 130 ટકા વરસાદ, ખરીફ પાકનું વિક્રમી 102 ટકા વાવેતર
ગાંધીનગર,તા:૨૭ ગુજરાતમાં આ વર્ષે સરપ્લસ વરસાદના કારણે ખરીફ વાવેતરમાં વિક્રમસર્જક વાવેતર થયું છે, પરંતુ સારા વાવેતરના પગલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની સંભાવના ઓછી છે. રાજ્યમાં આ વર્ષે ખરીફ સિઝનનું વાવેતર 85 લાખ હેક્ટર જમીનમાં થયું છે, જે આ મહિનાના અંત સુધીમાં 86 લાખ હેક્ટર વિસ્તારમાં થવાની શક્યતા છે.
રાજ્યના કૃષિવિભાગના અધિકારીએ કહ્યું હતુ...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા
2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
ભાદરવાના ભરપૂર વરસાદ વચ્ચે પણ મુક્તેશ્વર ડેમ તળિયા ઝાટક
વડગામ, તા.૨૬
બનાસકાંઠા જિલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકાના મુકતેશ્વર-ડેમમાં ભાદરવા મહિનાના ભરપૂર વરસાદ વચ્ચે પણ પાણીની આવક નહીંવત થતાં ડેમનું તળિયું દેખાતા જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
લોક માતા સરસ્વતી નદી ઉપર વર્ષો પહેલાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તાલુકામાં નહેરોના અભાવે હજુ સુધી વડગામ તાલુકાના ૧૧૦ ગામ...
મગફળીની ધૂમ આવક થતાં માર્કેટીંગ યાર્ડમાં હજારો ગુણી આવક
રાજકોટ,તા.26 ચાલુ સિઝનમાં સારો વરસાદ થતા મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે, ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની માટાપાયે આવક થઇ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળીની 7 હજાર જેટલી ગુણીની આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવે ખેડૂતોની મગફળી વેચાઈ રહી છે. હાલ સરેરાશ 1હજાર થી 1300 રૂપિયા ગુણીના ભાવે મગફળીનું વેચાણ થઈ રહ્યુ છે. ખેડ...
નવેમ્બરમાં રૂ બજાર પર મંદીવાળાનો કબજો બળવાન હશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૬: ચીને ઘણી બધી વસ્તુઓ અમેરિકાથી ખરીદવાની શરુ કરી છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નાણા પ્રધાન સ્ટીવન મુચીને આ ઘટનાને આવકારી હતી. તેમની હકારાત્મક ટીપ્પણીથી કોમોડીટી બજારમાં એવી આશા બંધાઈ છે કે ઓક્ટોબરમાં મળનારી ટ્રેડ વોર સમાધાન બેઠકમાં કૈંક તો હકારાત્મક ઘટના બનશે. વૈશ્વિક ફલક પર આ સપ્તાહના રૂ બજારના અહેવાલ કહે છે કે અમેરિક...
ટેકાના ભાવે ખરીદી કરવામાં કૃષિ પ્રધાન ફળદુનો વિભાગ એક કિલો મગફળીએ રૂ.5...
ખંભાળિયા, તા.25
2018માં 20 કિલોના રૂ.1000ના ભાવે મગફળી ટેકાના ખરીદવામાં આવી હતી. અને આ વર્ષે 20 કિલોના રૂ.1018 ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો દર વર્ષે 20%નો આવકમાં વધારો થવો જોઈએ. તેના બદલે વર્ષે 1.8% નો વધારો થઈ રહ્યો છે. તેથી 2022માં નહીં પણ 50 કે 60 વર્ષે બમણી આવક થશે. મગફળીના ટેકાના ભા...
ચાલુ વર્ષે ગુજરાતમાં 25 લાખ ટન મગફળીનો પાક ઉતરે તેવી ખેડૂતોની ધારણા
અમદાવાદ,તા:૨૪ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને બાદ હવ મગફળીની નવી સિઝન શરૂ થવા જઇ રહી છે.નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ થશે જોકે નાફેડ પાસે જૂની મગફળીનો કુલ બે લાખ ટન જેટલો સ્ટોક પડતર રહી ગયો છે. સરકારે તો ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત' પણ કરી દીધી છે. કદાચ પહેલી ઓક્ટોબરથી નોંધણીનો શરૂ થશે. ત્યારે હવે સરકારી માલનો નિકાલ થઇ શકે તેવી કોઇ શક્...