Tuesday, March 17, 2026

Tag: Fire NOC

અમદાવાદ શહેરમાં ગરબા માટે ૨૬ આયોજકોએ અરજી કરી

અમદાવાદ,તા.૨૧ ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વ અગાઉ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગરબા યોજવા માટે ૨૧ સપ્ટેમ્બર સુધીમાં કુલ મળીને ૨૬ જેટલા આયોજકો દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરાઈ છે.જેમાં જરૂરી પૂર્તતાના આધારે ચકાસણી કરી ફાયર એનઓસી આપવામાં આવશે. અમદાવાદમાં દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટો સહીતના અન્ય સ્થળોએ ગરબાના આયોજકો દ્વાર...