Tag: Forest Department
દિપડાએ પાંચ ઘેટાંનું મારણ કર્યુઃ દિપડાને ભગાડવા આવેલા પરિવારને ઘાયલ કર...
ભાવનગર,તા.12
બગદાણામાં પશુધન સાથે વાડી વિસ્તારમાં પડાવ નાખી દેતા એક માલધારી પરિવાર પર દિપડાએ હુમલો કરી ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે 5 ઘેટાનું પણ મારણ કર્યું હતું. આ બનાવથી વગડે વસવાટ કરતા પશુપાલકોમાં ભય ફેલાઇ ગયો છે. ઘેટા-બકરાની જોકમાં શિકાર માટે દિપડો ઘુસતા બચાવ માટે ધસી ગયેલા માલધારી પરિવારનાં સભ્યોને દિપડાએ નિશાન બનાવ્યાં હતા અને ઇ...
ભાજપના જીતુ વાઘાણીને ગેરકાયદે જંગલ પ્રવેશ માટે 6 વર્ષની સજા અને 1 લાખન...
અમદાવાદ, તા.11
ગીરનું જંગલ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન કોઈ પણ માટે પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. છતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ગીરના જંગલમાં ગેરકાયદે ઘૂસીને ફરી આવ્યા અને સિંહને જોવાની મોજ કરી આવ્યા હોવાથી ભારે વિવાદ ઊભો થયો છે. વાઈલ્ડ લાઈફ નિષ્ણાત મનિષ વૈદ્યએ કહ્યું કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પ્રકારે અન...
દાંતીવાડામાં ખેડૂતે બે એકર જમીનમાં ચંદનના 500 વૃક્ષ ઊછેર્યા
દાંતીવાડા, તા.૦૨
બનાસકાંઠાના દાંતીવાડા ભોમમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નીલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં 2014માં પ્રથમ વાર બે એકર જમીનમાં 500 ચંદનના છોડનું સફળ વાવેતર કરી જાણે કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરણા આપી હતી.
ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નીકળતું...
પોલોના જંગલમાં હવે પ્રવાસીઓ ફોર વ્હીલ કે ભારે વાહનો લઈ જઈ નહી શકે
વિજયનગર,તા. 28
પોલો ફોરેસ્ટ સહેલાણીઓ માટે આકર્ષણનું સ્થળ છે. ચોમાસાની સિઝન દરમિયાન મોટા પ્રમાણમાં અહી પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે ત્યારે પોલો જંગલની મુલાકાત લેવા માગતા યાત્રિકો માટે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે જે પ્રવાસીઓ માટે થોડુ મુશ્કેલીરુપ બની શકે તેમ છે. પોલો ફોરેસ્ટમાં ફોર વ્હીલ અને અન્ય ભારે વાહનોના પ્રવેશ પર સાબરકાંઠા કલ...
ફોરલેન રોડ માટે વૃક્ષો કાપતાં ગ્રામજનોએ કામ અટકાવ્યું, ફોરેસ્ટ અને R.N...
પાટણથી અઘાર સુધી ફોરલેન નવીન હાઇવે બનાવવા માટે હાઈવેની બન્ને સાઈડ ઉભા વર્ષો જુના લીલાછમ વૃક્ષો કાપવાનું શરૂ કરાતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોએ વૃક્ષોના ભોગે વિકાસ નહિ, તેવી માંગ સાથે કામગીરી અટકાવી દીધી અને જીવનના ભોગે વૃક્ષો કાપવા દેવાશે નહીં તેવી ચીમકી આપતા તંત્રએ હાલમાં વૃક્ષો કાપવાની કામગીરી અટકાવી દીધી છે. પાટણને જોડતા ત્રણ ફોર લેન હ...
છેલ્લા આઠ વર્ષમાં અમપાએ સાત હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢયુ
અમદાવાદ શહેરમાં સોશિયલ ફોરેસ્ટી ડીપાર્ટમેન્ટના અહેવાલ પ્રમાણે માત્ર ૪.૦૪ ટકા ગ્રીન કવર હયાત છે.અમદાવાદ શહેરના વિકાસ કરવાની આંધળી દોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ છેલ્લા આઠ વર્ષમાં સાત હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખ્યુ છે.અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની મોટી વાતો કરનારા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ ચોમાસાના અંત સુધીમાં શહેરમાં દસ લાખ પ્લ...
સાવરકુંડલામાં રેલી યોજીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહો ની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણી ના ભાગ રૂપે સાવરકુંડલા માં હજારો બાળકો ભેગા મળી અને સાવરકુંડલા ના રાજ માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અં...