Tag: free food
મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને 13 એપ્રિલથી મફત અનાજ
                    ગાંધીનગર, 10 એપ્રિલ 2020
રાજ્યભરમાં આગામી 13 એપ્રિલ 2020 થી 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો 52થી 60 લાખ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં 2.50 કરોડથી 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને અનાજ મળશે.
અનાજ વિતરણ વ્યવસ્થા માટે ગ્રામ્ય અને શહેરમાં દુકાનદીઠ શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણી સાથે સમિતી બનશે. સમિતી સોશિય...                
            મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને મફત અનાજ આપવા રૂપાણીનો નિર્ણય
                    વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોને અનાજ અપાશે. રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દ...                
            ગુજરાતમાં 60 લાખ કુટુંબોને 5 કરોડ કિલો અનાજ લોકડાઉનમાં અપાશે
                    દિઠ ૩.પ૦ કિલો ઘઉ-૧.પ૦ કિલો ચોખા-કાર્ડ દિઠ ૧ કિલો ખાંડ–મીઠું-દાળ  રાજ્ય સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ થશે
ગાંધીનગર, 26 માર્ચ 2020
ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાંકારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરો...                
            
 ગુજરાતી
 English