Tuesday, August 5, 2025

Tag: fungi

મગફળીમાં વાયરસ, ફૂગ, ઇયળ, ચૂસિયાને મારી નાંખવા રાજ્યપાલે પ્રાકૃતિક સસ...

ગાંધીનગર, 24 ઓગસ્ટ 2020 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે પોતાના વિચારો લખીને વ્યક્ત કર્યા છે. તેમણે મગફળી પાક માટે ખેડૂતોને સારા ઉત્પાદન અને રોગને કાબુમાં રાખવા માટે ભલામણ કરી છે. ઓગસ્ટમાં મગફળીમાં ભારે રોગચાળો જોવા મળે છે. જેમાં અહીં વાયરસથી થતાં અનેક રોગો, ચૂસીયા, કૃમિ, ફૂગ વ્યાપક રીતે ખેતરોમાં જોવા મળે છે. તેન...