Tag: Gandhi 150
આશ્રમમાં આવતાં અતિથિ
દક્ષિણ આફ્રિકામાં વિજય મેળવીને 1914માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેઓ રવિન્દ્રનાથ ઠાકુરે પરિવાર સાથે રહેવા માટે શાંતિની કેતનમાં આમંત્રણ આપ્યું હતું. ગાંધીજી ત્યાં રહ્યાં હતા. ભારતમાં પગ મૂકતાં જ તેમને દેશના નેતા તરીકે લોકોએ માન્યતા આપી દીધી હતી. પછી નાગપુરમાં મળેલાં કોંગ્રેસના અધિવેશન પછી તેઓ સત્યાગ્રહની લડતના સર્વોચ્ચ નેતા ગણાયા હતા. તેથી સાબરમતી આ...
અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનું મુખ્ય કારણ રેંટિયો હતું
સાબરમતી આશ્રમના સંચાલક અમૃત મોદીએ મગન નિવાસમાં દેશભરના રેંટિયાઓનું કાયમી પ્રદર્શન શરૂ કર્યું છે. આ પ્રદર્શન યથાયોગ્ય એટલા માટે છે કે આશ્રમનું મહત્વનું યોગદાન ખાદી વખવી અને તે માટે રેંટિયો તૈયાર કરવા સંશોધન કરવું હતું. તે માટે મગનલાલ ગાંધીએ જ બધું કામ કર્યું હતું. ગાંધીજી તો આશ્રમની બહાર જ રહેતાં હતા. સત્યાગ્રહ આશ્રમ સ્થપાયા પછી રેંટિયાનું જ મહત્વનુ...
આશ્રમમાં ગાંધીજીની જાસૂસી થતી હતી, ગાંધીજીને પોલીસ સાથે કેવો નાતો હતો ...
આશ્રમની વસતીમાં સી.આઈ.ડી. પોલીસ પણ સક્રિય હતી. મહંમદભાઈ કરીને એક ગુપ્તચર દરરોજ ચાર માઈલ ચાલીને અમદાવાદથી આશ્રમ સુધી આવતાં હતા. તેનું શરીર ખૂબ જાડું હતું. ભીનો વાન હતો. માથે રાતી તુર્કી ટોપી પહેરતાં હતા. સદાય તેઓ હસતાં રહેતાં હતા. ઝાંપાની ઘટાદાર આંબલી નીચે સવારે 8 થી 9ની વચ્ચે તેઓ હાજર થઈ જતાં હતા. શરૂઆતમાં આશ્રમના દરવાજા આગળથી પસાર થતાં લોકોને આજે ...
ગાંધીજીએ આશ્રમમાં ચોરી ન થાય તે માટે ચોકી પહેરો ગોઠવ્યો હતો
દેશની જનતાની માનસિકતા સામે ગાંધીજીએ ગાંધી આશ્રમને પણ સંરક્ષણ પુરું પાડવું પડ્યું હતું. ગાંધીજીએ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પણ સાબરમતી આશ્રમની આસપાસ ચોરોનો ઉપદ્રવ હતો અને આશ્રમ વાસીઓને આ ચોર દિવસે પણ લૂંટી લેતાં હતા. તે માટે ઠાકોર અને છારા ગેંગ તે સમયે પણ સક્રિય હતી. આ ચોર ટોળકીઓથી બચવા માટે ગાંધીજીએ આશ્રમવાસીઓનો ચોકી પહેરો બેસાડવો પડ્યો હ...
ગાંધી આશ્રમમાં વિદ્યાર્થી જીવન કેવું હતું ?
ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે સત્યાગ્રહ આશ્રમને 12 વર્ષ સુધી કર્મભૂમિ બનાવી હતી. આઝાદીના ઈતિહાસમાં સત્યાગ્રહ આશ્રમનું યોગદાન જેટલું હતું એટલું કોંગ્રેસનું પણ ન હતું. સમગ્ર વિશ્વમાં આશ્રમની વિશ્વસનીયતા હતી. ત્યાંથી લેવાતા પ્રત્યેક નિર્ણયોનો સમગ્ર દેશના લોકો અમલ કરતાં હતા. આટલી પવિત્રતા ગાંધીજીના સમયમાં સત્યાગ્રહ આશ્રમની હતી. લોકો આજે પણ આશ્રમને પવિત...
જયેશ ઈશ્વર પટેલે ગાંધીજીના 12 મકાનો ગેરકાયદે પચાવી પાડ્યા
ઈશ્વર પટેલના કાળા કરતૂત 23 નવેમ્બર 1966થી બહાર આવવા લાગ્યા હતા. ગાંધીજીના અંતિમ અનુયાયી પરીક્ષિતલાલ મજમુદારનું અવસાન થતાં સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષિતલાલ સ્મારક નિધિ એકઠો કરવાનું નક્કી કર્યું હતું. ફાળામાં હજારો રૂપિયાના ગોલમાલ થઈ હતી. તે સમયના સંચાલક ડાહ્યાભાઈ નાયકે જાહેર કર્યું હતું કે, દાનની પાવતીનો હિસાબ આવી ગયો છે પણ સુંદરલાલ સોલંકી અને દલપત શ્ર...
ગાંધીજીના પ્યારા ત્રણ વાંદરા હ્રદય કૂંજમાંથી ચોરાયા
ગાંધીજીને સૌથી વધારે ત્રણ વાંદરાનું રમકડું પ્યારું હતી.
ત્રણે નામો જાપાનીઝ ભાષામાં છે.
પહેલો વાંદરો, કીકાઝારુ (Kikazaru)ના બંને હાથોથી બંને કાનો ઢંકાયેલા હોય છે – ખરાબ સાંભળવું નહીં.
બીજો વાંદરો, મીઝારૂ (Mizaru)ના બંને હાથોથી બંને આંખો ઢંકાયેલી હોય છે – ખરાબ જોવું નહીં.
ત્રીજો વાંદરો, ઈવાઝારુ (Iwazaru)ના બંને હાથોથી મોં ઢંકાયેલુ હોય છે ...
હ્રદય કૂંજમાં મૂકેલો ગાંધીનો રેંટિયો બનાવટી છે ?
ગાંધીજીએ સુતરના તાંતણા રેટીયા પર કાંતિને ભારતની આઝાદી અપાવી સ્વનિર્ભર બનાવવાનું આંદોલન શરૂ કર્યું હતું તે રેંટિયો સાબરમતી આશ્રમના હ્રદય કૂંજમાં મૂકવામાં આવ્યો છે તે અસલી હોવાનો કોઈ પુરાવો આશ્રમ પાસે નથી. તે ક્યાંથી આવ્યો છે તેની કોઈ નોંધ પણ આશ્રમ પાસે નથી. કારણ કે 1930થી 1950 સુધીમાં તો આશ્રમ ખાલી થઈ ગયો હતો. ગાંધીજીની કોઈ ખાસ ચીજ ન હતી. જે હતી તે ...
ગાંધીજીની લાકડી અને પાદુકા નકલી
ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની અમદાવાદમાં સ્થાપના કરી તેનો ઉદ્દેશ જગતહિતની અવિરોધ એવી દેશસેવા કરવાની કેળવણી લેવી ને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો એ આશ્રમનો ઉદ્દેશ છે એવું ગાંધીજીએ લખ્યું છે. તેના 12 નિયમો જાહેર કર્યા હતા. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતા, વર્ણાશ્રમ, સહિષ્ણુતા નિયમો હતો.
જેમાં અ...
ગાંધીજીએ યુદ્ધમાં ભાગ લીધો ત્યારે અપાયેલા મેડલોની ચોરી થઈ
ગાંધીજીના નિવાસસ્થાન હ્રદય કૂંજમાંથી બે સુવર્ણચંદ્રક ગુમ થઈ ગયા હતા. આ સુવર્ણ ચંદ્રકો ગાંધીજીએ 1899માં દક્ષિણ આફ્રિકાના બોઅર યુદ્ધ વખતે અને 1906માં ઝુલુ પ્રજાના યુદ્ધ વખતે શાંતિ માટે ભાગ લીધો હતો તે માટે દક્ષિણ આફ્રિકાની બ્રિટિશ સરકારે ગાંધીજીને આપ્યા હતા. ચંદ્રકો ગાંધીજી માટે કોઈ મહત્વ ધરાવતાં ન હતા. પણ તે ચંદ્રક ઐતિહાસિક રીતે અમૂલ્ય હતા. તે હવે એ...
વિનોબા અને મીરા કુટીર તોડી પાડી, આજે નકલી કુટીરને અસલી બતાવાય છે
જવાહરલાલ નહેરુએ સ્મારક સંગ્રહાલયને 10 મે 1963ને રોજ ખુલ્લું મૂકતાં કહ્યું હતું કે, "હું વિચારુ છું કે, મને આ જુના સ્થળે તમે આમંત્રણ આપ્યું છે, આ સ્થળ યાદોથી ભરેલું છે. એ સારું થયું કે તમે અહીં એક મ્યુઝિયમ બાંધ્યું છે - એક સુંદર મ્યુઝિયમ....”
દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7...
ગાંધીજીનો વારસો સાચવતા ટ્રસ્ટની રચના સરદાર પટેલે કરીને ફંડ એકઠું કર્યુ...
30 જાન્યુઆરી 1948માં મહાત્મા ગાંધીનું અવસાન થતાં સાબરમતી આશ્રમનું એક નવું જ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. ગાંધીજીની મિલકતોની સારી રીતે જાળવણી થાય અને તેમાં વધારો થાય તે માટે આ ટ્રસ્ટની રચના કરવા માટે સરદાર પટેલે શરૂઆત કરી હતી. આ ટ્રસ્ટનું નામ રાખવામાં આવ્યું હતું , સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ. જેના ટ્રસ્ટી તરીકે જી. વી. માવલંકર, ...
ખાદીએ આઝાદી અપાવી, ખાદી સંસ્થાઓએ કરોડોની જમીન વેંચી
ગાંધીજીના સમયમાં જ જમીન કૌભાંડ થયા હતા એવું નથી. 2001માં આવું એક જમીન કૌભાંડ થયું હતું. તે પણ ખાદીની સંસ્થાની જમીન ઉપર. ગાંધીજીએ ખાદીના તાંતણે આઝાદી મેળવવા દેશભરમાં આંદોલન કર્યું હતું. હવે ખાદી બનાવતી સંસ્થાઓ ગાંધીજીના નામે ખંધી ચાલ ચાલતી રહી હતી. સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆકશ્રમ આવતાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિસ્થળ અભયઘાટની નજીક 4350 ચોરસ...
107 દસ્તાવેજો જોઈને રાજનેતાઓ ચૂપ થઈ ગયા, સત્ય સામે અસત્યનો વિજય થાય ખ...
એક સમયના ગુજરાતના જાણીતા પત્રકાર દિગંત ઓઝાએ ઈલા પતિના નામથી ઈમેજ સાપ્તાહિકમાં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે આશ્રમની અંદર કેવી પોલ ચાલતી રહી તેનો પર્દાફાશ કરે તેવો હતો. તેમણે લખ્યું હતું કે, લોકશાહીના ગાંગડે ગાંધી બની બેઠેલાં આજના ગાંધીવાદીઓ ખરેખર કેટલાં લોકશાહી વાદી છે તેનો નિર્ણય વાંચકોએ જ કરવો. આશ્રમના કૌભાંડો અંગે તે સમયના ગાંધીયનોને જાણ કરવા...
ગૌશાળાની 1700 એકજ જમીન માંથી, 701 હેક્ટર જમીન ક્યાં ગઈ
1960માં હરિજન આશ્રમે એક બોધપત્ર પ્રકાશિત કર્યું હતું. આ દસ્તાવેજમાં બતાવવામાં આવ્યું છે કે સાબરમતી ગાંધી આશ્રમની ગૌશાળા પાસે 1700 એકર જમીન છે. તો ત્યાર પછી એવું તે શું થયું કે જમીન ઘટી ગઈ ? તે સમયના ગાંધીજીન અનુયાયીઓએ કેમ તપાસ પંચનો વિરોધ કર્યો હતો. જો તપાસ પંચે સારી રીતે તપાસ કરી હોત તો ગેરરીતિ ઓછી થઈ હોત.
2005માં સાબરમતી આશ્રમ ગૌશાળાના અધ્યક્ષ...