Tag: Gandhi 150
ગાંધીજીના સિધ્ધાંતની વિરૃદ્ધ આશ્રમ ગૌશાળાએ લેબોરેટરીમાં ગાયનું બચ્ચુ પ...
22 નવેમ્બર 1974ના રોજ ગાંધીજીના સહ કાર્યકર સોમાભાઈ પટેલ ઉપવાસ પર બેઠા. જેની નોંધ ભારતનાં મહત્વના સમાચાર પત્રોએ લીધી હતી. કારણ કે વાત ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચારની હતી. ત્રણ દિવસ પછી ટાઈમ્સ ઓઈ ઈન્ડિયાએ 24 નવેમ્બર 1974ના રોજ એક અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, દાંડી કૂચમાં ગાંધીજીના સાથી રહી ચૂકેલા સોમાભાઈ પટેલ એવું ...
ગાંધીજીએ સોનાનું કડું કાપીને ચોરી કરી કબુલી, પણ ગાંધીઆશ્રમમાં ચોરીનો ક...
આશ્રમની ચોરી અને ભ્રષ્ટાચાર અંગે તપાસ પંચ નિયુક્ત કરાયું તે પહેલાં શું ઘાટ ઘડાયો હતો અને શા માટે તપાસ પંચની જાહેરાત કરાઈ હતી તેની વિગતો જાણવા જેવી છે. ગૌશાળાના પૂર્વ અધ્યક્ષ સોમાભાઈ પટેલના જાહેર આરોપો બાદ તપાસ પંચ નિયુક્ત કરાયું હતું.
ગાંધીજીએ પણ ચોરી કરી હતી. તેઓ શું માનતાં હતા તે પણ સમજવા જેવું છે. ગાંધીજીએ 1926માં તેમની આત્મકથામાં ચોરી કબૂલ ક...
અનટુ ઘ લાસ્ટના સિદ્ધાંતો સાબરમતી આશ્રમમાં ખોવાયા, ઈશ્વર પટેલે ગુંડાગીર...
સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટની શરૂઆતથી લઈને 1965 સુધી મેનેજીંગ ટ્રસ્ટી રહેલાં સોમાભાઈ પટેલ એક દિવસ આમરણાંત ઉપવાસ પર બેઠા. 2005માં ટ્રસ્ટના ચેરમેન દેવેન્દ્રકુમાર આર. દેસાઈએ એક અખબારને લખેલા પત્રમાં કહ્યું હતું કે, જમીન વાવવા માટે દર વર્ષે સોમાભાઈ આપતાં હતા. જે પરત મેળવવા માટે કાયદાકિય પ્રક્રિયા કરવા માટે ઊણાં ઉતર્યા અને તેમને ટ્રસ્ટીશીપ 1965માં છોડવી...
ગાંધી આશ્રમની મહિલા ડોક્ટરનો ચિત્કાર, મને મારી આબરૂ પરત આપો
ગાંધીજીની અનુયાયીઓ ગાંધીજીને ક્યારાય સારી રીતે સમજી શક્યા નથી. તે જે વિચારતાં તેનો અમલ કરતાં હતા. પણ ગાંધીઆશ્રમમાં તો જાહેરમાં કંઈક થતું અને ખાનગીમાં કંઈક થતું હતું. ગાંધીજીના સત્યના સત્યાગ્રહ આશ્રમ અને ગાંધી ભક્તોના સાબરમતી આશ્રમ વચ્ચે કોઈ રીતે મેળ ખાતો નથી. જે 1917થી લઈને 2017 સુધીના એક સો વર્ષ સુધી અહીં જોવા મળ્યું છે. સત્યાગ્રહ આશ્રમ જાણે અસત્ય...
દોઢ લાખ વાર જમીનનું કૌભાંડ, આશ્રમ મૂડીવાદી બની ગયો
ગાંધીજીના જ શબ્દોમાં, “કોચરબ અમદાવાદની પાસેનું નાનકડું ગામડું છે. અને આશ્રમનું સ્થાન એ ગામમાં હતું. કોચરબમાં મરકીએ દેખાવ દીધો. બાળકોને હું તે વસ્તીની મધ્યે સુરક્ષિત નહોતો રાખી શકતો. સ્વચ્છતાના નિયમો ગમે તેટલી સાવધાનીથી પાળતાં છતાં, આસપાસની અસ્વચ્છતાથી આશ્રમને અલિપ્ત રાખવું અસંભવિત હતું. કોચરબના લોકોની પાસે સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવાની અથવા તેમ...
ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજના અસત્યના પ્રયોગો
12 સપ્ટેમબર 1974માં ગાંધીઆશ્રમમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે બ્લિટ્ઝ મેગેઝીને સનસનીખેજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગાંધીવાદી એવા બે પ્રખર નેતા પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી પર ભ્રષ્ટાચારના આરોપો હતા. આ વધી જ બાબતો રવિશંકર મહારાજના તપાસ પંચમાં તપાસવાની હતી. બ્લિટ્ઝ સામાયિકે જાહેર કરેલી ભ્રષ્ટાચારની વિગતો અંગે પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી...
હું છું ગાંધી: ૧૧. વિલાયતની તૈયારી
સને ૧૮૮૭ની સાલમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમ જ ગાંધી કુટુંબની ગરીબાઈ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળ પરીક્ષા દેવાનાં હોય તો તેવી સ્થિતિના કાઠિયાવાડનિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરે. તેમ મારું થયું. રાજકોટથી અમદવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી.
પાસ થયા પછી કૉલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી...
સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચાર માટે તપાસ પંચ નિયુક્ત કરાયું, તો વિરોધ કોણે...
સાબરમતી આશ્રમની અંદર થયેલા ભ્રષ્ટાચાર અને જમીનોના ગોટાળા ઉપર તે સમયના ગુજરાતના રાજ્યપાલ કે કે વિશ્વનાથન દ્વારા એક તપાસ પંચ નિમવાની જાહેરાત કરી હતી. રાજભવનમાં આશ્રમના ગોટાળાની ચર્ચા થઈ હતી. દાહ્યાભાઈ નાયક અને શ્રીકાંત શેઠને રાજભવનમાં આવવાની ફરજ પાડવામાં આવી હતી. અનેક પુરાવા અને મુદ્દાઓની ચર્ચા થયા બાદ રાજ્યપાલે કહ્યું હતું કે મને ખાતરી થઈ છે કે, આશ્...
ગાંધીજીની હયાતીમાં આશ્રમનું નૈતિક અધઃપતન
ગાંધી આશ્રમની સ્થાપના થઈ ત્યારથી આશ્રમ વિવાદમાં રહ્યો હતો. તેમાં અહીં લખી ન શકાય તેવા કુકર્મ ગાંધીજીની હયાતીમાં થયા હતા. 1930માં ગાંધીએ આશ્રમ છોડ્યો ત્યાર બાદ અહીં સંચાલકો પૈકી કેટલાંક વ્યભિચાર અને ભ્રષ્ટાચાર કરવા લાગ્યા હતા. તેને ખૂલ્લો પાડનાર એક ગાંધીયન જ હતા. રામજીભાઈ તેનું નામ હતું. ગાંધીજીને ખાદી વણવાનું શિખવનારા રામજીભાઈ ગોપાળ બઢિયા અને તેમના...
ગોડસેએ એક ગોળી મારી પણ, ગાંધી આશ્રમમાં ગાંધીજીની રોજ હત્યા
1030માં આશ્રમનો અંગ્રેજ સરકારને કબજો લઈ લેવા ગાંધીજીએ કહ્યું હતું. પણ તેમ ન થતાં 1-8-1933માં ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમને હરિજન આશ્રમમાં ફેરવી નાંખ્યો હતો. તેમના પુસ્તકોની રોયલ્ટીની આવકના 25 ટકા રકમ હરિજન પ્રવૃત્તિ માટે આપવા ગાંધીજીએ વસિયત નામું કર્યું હતું. તે માટે હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછી આઝાદી મળી અને આશ્રમની કરોડોની મિલકતો પર...
સાબરમતી આશ્રમની સ્થાપના કેમ થઈ
ગાંધીજી 1915ની શરુઆતમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેમના આવતાં પહેલાં કેટલાંક મહીના પહેલાં તેમણે વિદ્યાર્થી કાર્યકર્તાની એક ટુકડી અહીં મોકલી હતી. તે ટુકડી હરીદ્વારના એક ગુરૂકુળમાં અને પછી શાંતિની કેતનમાં રહેતી હતી. ગાંધીજી પહેલાં સીધા ત્યાં જ ગયા હતા. તેમનો વિચાર ગુજરાતમાં પોતાનું જાહેર જીવન શરૂ કરવાનો હતો. તેથી તેમણે ગુજરાતનું મુખ્ય શહેર...
ગાંધીજીની ગૌશાળા તોડી પડાઈ, 1588 એકર જમીન ક્યા ગઈ?
ગાંધીજી જ્યાં ગૌશાળા ચલાવતાં હતા તેનું બનાવેલું 80 વર્ષ જૂનું મકાન NDDBએ તોડી પાડ્યું છે. 1 ફેબ્રુઆરી 2018માં સમાચાર પત્રમાં જાહેરાત છાપીને ઐતિહાસિક ગૌશાળાને તોડી પાડવાનું જાહેર કરાયું હતું. અગાઉ પણ અહીં મતાનો તોડીને સ્ટાફ ક્વાર્ટર બનાવાયા હતા. આ અંગે ચેરીટી કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યાં પશુ માટે શેડ બનાવવા માટે આ મકાનો તોડવામાં આવ્યા ...