Sunday, February 22, 2026

Tag: Gandhi

આશ્રમમાં ગાંધીજીની જાસૂસી થતી હતી, ગાંધીજીને પોલીસ સાથે કેવો નાતો હતો ...

આશ્રમની વસતીમાં સી.આઈ.ડી. પોલીસ પણ સક્રિય હતી. મહંમદભાઈ કરીને એક ગુપ્તચર દરરોજ ચાર માઈલ ચાલીને અમદાવાદથી આશ્રમ સુધી આવતાં હતા. તેનું શરીર ખૂબ જાડું હતું. ભીનો વાન હતો. માથે રાતી તુર્કી ટોપી પહેરતાં હતા. સદાય તેઓ હસતાં રહેતાં હતા. ઝાંપાની ઘટાદાર આંબલી નીચે સવારે 8 થી 9ની વચ્ચે તેઓ હાજર થઈ જતાં હતા. શરૂઆતમાં આશ્રમના દરવાજા આગળથી પસાર થતાં લોકોને આજે ...

હું છું ગાંધી: ૨૯ પહેલો આઘાત

મુંબઈથી નિરાશ થઈ રાજકોટ ગયો. નોખી ઑફિસ ખોલી. કંઈક ગાડું ચાલ્યું. અરજીઓ ઘડવાનું કામ મળવા લાગ્યું, ને દર માસે સરેરાશ ત્રણસેં રૂપિયાની આવક થવા લાગી. આ અરજી ઘડવાનું મળવા લાગ્યું તેનું કારણ મારી હોશિયારી નહોતું, પણ વગ હતું. વડીલ ભાઈના ભાગીદારની વકીલાત જામેલી હતી. તેમની પાસ બહુ અગત્યની અરજી ઘડવાની આવે અથવા જેને તે અગત્યની માનતા હોય તે તો મોટા બારિસ્ટરની ...

ગાંધીજીએ આશ્રમમાં ચોરી ન થાય તે માટે ચોકી પહેરો ગોઠવ્યો હતો

દેશની જનતાની માનસિકતા સામે ગાંધીજીએ ગાંધી આશ્રમને પણ સંરક્ષણ પુરું પાડવું પડ્યું હતું. ગાંધીજીએ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પણ સાબરમતી આશ્રમની આસપાસ ચોરોનો ઉપદ્રવ હતો અને આશ્રમ વાસીઓને આ ચોર દિવસે પણ લૂંટી લેતાં હતા. તે માટે ઠાકોર અને છારા ગેંગ તે સમયે પણ સક્રિય હતી. આ ચોર ટોળકીઓથી બચવા માટે ગાંધીજીએ આશ્રમવાસીઓનો ચોકી પહેરો બેસાડવો પડ્યો હ...

હું છું ગાંધી: ૨૮ પહેલો કેસ

મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ થયો. બીજી તરફથી ખોરાકના અખતરા; અને તેમાં મારી સાથે વીરચંદ ગાંધી જોડાયા. ત્રીજી તરફથી ભાઈનો પ્રયાસ મારે સારુ કેસ શોધવાનો શરૂ થયો. કાયદા વાંચવાનું કામ ઢીલું ચાલ્યું. ‘સિવિલ પ્રોસિજર કોડ’ કેમે ગળે ઊતરે નહીં. પુરાવાનો કાયદો ઠીક ચાલ્યો. વીરચંદ ગાંધી સૉલિસિટરની તૈયારી કરતા, એટલે વકીલોની ઘણી વાતો કરે. ‘ફિરોજશાની હોશ...

ગાંધી આશ્રમમાં વિદ્યાર્થી જીવન કેવું હતું ?

ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે સત્યાગ્રહ આશ્રમને 12 વર્ષ સુધી કર્મભૂમિ બનાવી હતી. આઝાદીના ઈતિહાસમાં સત્યાગ્રહ આશ્રમનું યોગદાન જેટલું હતું એટલું કોંગ્રેસનું પણ ન હતું. સમગ્ર વિશ્વમાં આશ્રમની વિશ્વસનીયતા હતી. ત્યાંથી લેવાતા પ્રત્યેક નિર્ણયોનો સમગ્ર દેશના લોકો અમલ કરતાં હતા. આટલી પવિત્રતા ગાંધીજીના સમયમાં સત્યાગ્રહ આશ્રમની હતી. લોકો આજે પણ આશ્રમને પવિત...

હું છું ગાંધી: ૨૭ સંસારપ્રવેશ

વડીલ ભાઈએ તો મારા ઉપર ઘણી આશાઓ બાંધેલી. તેમને પૈસાનો, કીર્તિનો અને હોદ્દાનો લોભ પુષ્કળ હતો. તેમનું હૃદય બાદશાહી હતું. ઉદારતા ઉડાઉપણા સુધી તેમને લઈ જતી. આથી તેમ જ તેમના ભોળપણાથી તેમને મિત્રો કરતાં વાર ન લાગતી. આ મિત્રવર્ગની મારફત તેઓ મારે સારુ કેસો લાવવાના હતા, હું કમાણી ખૂબ કરવાનો છું એમ પણ તેમણે માની લીધું હતું. અને તેથી ઘરખર્ચ વધારી મૂક્યું હતું....

જયેશ ઈશ્વર પટેલે ગાંધીજીના 12 મકાનો ગેરકાયદે પચાવી પાડ્યા

ઈશ્વર પટેલના કાળા કરતૂત 23 નવેમ્બર 1966થી બહાર આવવા લાગ્યા હતા. ગાંધીજીના અંતિમ અનુયાયી પરીક્ષિતલાલ મજમુદારનું અવસાન થતાં સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષિતલાલ સ્મારક નિધિ એકઠો કરવાનું નક્કી કર્યું હતું. ફાળામાં હજારો રૂપિયાના ગોલમાલ થઈ હતી. તે સમયના સંચાલક ડાહ્યાભાઈ નાયકે જાહેર કર્યું હતું કે, દાનની પાવતીનો હિસાબ આવી ગયો છે પણ સુંદરલાલ સોલંકી અને દલપત શ્ર...

હું છું ગાંધી: ૨૬ રાયચંદભાઈ

છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઈના બારામાં દરિયો તીખો હતો. જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરને વિશે એ નવાઈની વાત ન ગણાય. દરિયો એડનથી જ તેવો હતો. સહુ માંદા હતાં, એકલો હું મજા કરતો હતો. તોફાન જોવા ડેક ઉપર રહેતો. ભીંજાતો પણ ખરો. સવારના ખાણા વખતે ઉતારુઓમાં અમે એકબે જ હોઈએ. અમારે ઓટની ઘેંસ રકાબી ખોળામાં મૂકીને ખાવી પડતી, નહીં તો ઘેંસ જ ખોળામાં પડે એવી સ્થિ...

ગાંધીજીના પ્યારા ત્રણ વાંદરા હ્રદય કૂંજમાંથી ચોરાયા

ગાંધીજીને સૌથી વધારે ત્રણ વાંદરાનું રમકડું પ્યારું હતી. ત્રણે નામો જાપાનીઝ ભાષામાં છે. પહેલો વાંદરો, કીકાઝારુ (Kikazaru)ના બંને હાથોથી બંને કાનો ઢંકાયેલા હોય છે – ખરાબ સાંભળવું નહીં. બીજો વાંદરો, મીઝારૂ (Mizaru)ના બંને હાથોથી બંને આંખો ઢંકાયેલી હોય છે – ખરાબ જોવું નહીં. ત્રીજો વાંદરો, ઈવાઝારુ (Iwazaru)ના બંને હાથોથી મોં ઢંકાયેલુ હોય છે ...

હું છું ગાંધી: ૨૫. મારી મૂંઝવણ

બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અઘરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો. કાયદામાં મેં કેટલાક ધર્મસિદ્ધાંતો વાંચ્યા તે ગમ્યા. પણ તેમનો ધંધામાં કેમ ઉપયોગ કરી શકાશે એ સમજ ન પડી. ‘તમારુ જે હોય તે એવી રીતે વાપરો કે જેથી બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.’ આ તો ધર્મવચન છે. પણ તેનો, વકીલાતનો ધંધો કરતા અસીલના કેસમાં કેમ ઉ...

હ્રદય કૂંજમાં મૂકેલો ગાંધીનો રેંટિયો બનાવટી છે ?

ગાંધીજીએ સુતરના તાંતણા રેટીયા પર કાંતિને ભારતની આઝાદી અપાવી સ્વનિર્ભર બનાવવાનું આંદોલન શરૂ કર્યું હતું તે રેંટિયો સાબરમતી આશ્રમના હ્રદય કૂંજમાં મૂકવામાં આવ્યો છે તે અસલી હોવાનો કોઈ પુરાવો આશ્રમ પાસે નથી. તે ક્યાંથી આવ્યો છે તેની કોઈ નોંધ પણ આશ્રમ પાસે નથી. કારણ કે 1930થી 1950 સુધીમાં તો આશ્રમ ખાલી થઈ ગયો હતો. ગાંધીજીની કોઈ ખાસ ચીજ ન હતી. જે હતી તે ...

હું છું ગાંધી: ૨૪. બારિસ્ટર તો થયા – પણ પછી?

જે કામ  –  બારિસ્ટર થવા  –  ને સારું હું વિલાયત ગયો હતો તેનું મેં શું કર્યું એનું વર્ણન મેં આટલે લગી મુલતવી રાખ્યું છે. હવે તેને વિશે કંઈક લખવાનો સમય આવ્યો છે. બારિસ્ટર થવા સારું બે વસ્તુની જરૂર હતી. એક તો ‘ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. તેવાં બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ‘ખાણાં ખાવાં’;...

ગાંધીજીની લાકડી અને પાદુકા નકલી

ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની અમદાવાદમાં સ્થાપના કરી તેનો ઉદ્દેશ જગતહિતની અવિરોધ એવી દેશસેવા કરવાની કેળવણી લેવી ને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો એ આશ્રમનો ઉદ્દેશ છે એવું ગાંધીજીએ લખ્યું છે. તેના 12 નિયમો જાહેર કર્યા હતા. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતા, વર્ણાશ્રમ, સહિષ્ણુતા નિયમો હતો. જેમાં અ...

હું છું ગાંધી: ૨૩. મહાપ્રદર્શન

સન ૧૮૯૦માં પારીસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. તેની તૈયારીઓ વિશે હું વાંચતો. પારીસ જોવાની તો તીવ્ર ઇચ્છા હતી જ. આ પ્રદર્શન જોવા જાઉં તો બેવડો લાભ થાય એમ વિચાર્યું. પ્રદર્શનમાં એફિલ ટાવર જોવાનું ખેંચાણ બહુ હતું. એ ટાવર કેવળ લોખંડનો છે. એક હજાર ફૂટ ઊંચો છે. એક હજાર ફૂટ ઊંચું મકાન ઊભું જ ન રહી શકે એવી તે પહેલાં કલ્પના હતી. બીજું તો પ્રદર્શનમાં ઘણુંયે હત...

ગાંધીજીએ યુદ્ધમાં ભાગ લીધો ત્યારે અપાયેલા મેડલોની ચોરી થઈ

ગાંધીજીના નિવાસસ્થાન હ્રદય કૂંજમાંથી બે સુવર્ણચંદ્રક ગુમ થઈ ગયા હતા. આ સુવર્ણ ચંદ્રકો ગાંધીજીએ 1899માં દક્ષિણ આફ્રિકાના બોઅર યુદ્ધ વખતે અને 1906માં ઝુલુ પ્રજાના યુદ્ધ વખતે શાંતિ માટે ભાગ લીધો હતો તે માટે દક્ષિણ આફ્રિકાની બ્રિટિશ સરકારે ગાંધીજીને આપ્યા હતા. ચંદ્રકો ગાંધીજી માટે કોઈ મહત્વ ધરાવતાં ન હતા. પણ તે ચંદ્રક ઐતિહાસિક રીતે અમૂલ્ય હતા. તે હવે એ...