Tag: Gandhiji
ગાંધી આશ્રમની મહિલા ડોક્ટરનો ચિત્કાર, મને મારી આબરૂ પરત આપો
ગાંધીજીની અનુયાયીઓ ગાંધીજીને ક્યારાય સારી રીતે સમજી શક્યા નથી. તે જે વિચારતાં તેનો અમલ કરતાં હતા. પણ ગાંધીઆશ્રમમાં તો જાહેરમાં કંઈક થતું અને ખાનગીમાં કંઈક થતું હતું. ગાંધીજીના સત્યના સત્યાગ્રહ આશ્રમ અને ગાંધી ભક્તોના સાબરમતી આશ્રમ વચ્ચે કોઈ રીતે મેળ ખાતો નથી. જે 1917થી લઈને 2017 સુધીના એક સો વર્ષ સુધી અહીં જોવા મળ્યું છે. સત્યાગ્રહ આશ્રમ જાણે અસત્ય...
હું છું ગાંધી: ૧૩. આખરે વિલાયતમાં
સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય તેમ હું મૂંઝાતો જાઉં. ‘સ્ટુઅર્ડ’ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી. મજમુદાર સિવાયના બીજા મુસાફરો અંગ્રેજ હતા. તેમની સાથે બોલતાં ન આવડે. તેઓ મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે તો હું સમજું નહીં, ને સમજું ત્યારે જવાબ કેમ દેવો એની ગમ ન પડે. દરેક વાક્ય બોલતાં પહેલાં મનમાં ગો...
દોઢ લાખ વાર જમીનનું કૌભાંડ, આશ્રમ મૂડીવાદી બની ગયો
ગાંધીજીના જ શબ્દોમાં, “કોચરબ અમદાવાદની પાસેનું નાનકડું ગામડું છે. અને આશ્રમનું સ્થાન એ ગામમાં હતું. કોચરબમાં મરકીએ દેખાવ દીધો. બાળકોને હું તે વસ્તીની મધ્યે સુરક્ષિત નહોતો રાખી શકતો. સ્વચ્છતાના નિયમો ગમે તેટલી સાવધાનીથી પાળતાં છતાં, આસપાસની અસ્વચ્છતાથી આશ્રમને અલિપ્ત રાખવું અસંભવિત હતું. કોચરબના લોકોની પાસે સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવાની અથવા તેમ...
હું છું ગાંધી: ૧૨. નાતબહાર
માતાની આજ્ઞા અને તેના આશીર્વાદ લઈ, થોડા માસનું બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઈ પહોંચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોએ ભાઈને કહ્યું કે, જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે નવેમ્બર માસમાં મોકલવો જોઈએ. વળી કોઈએ તોફાનમાં કોઈ આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઈ અક...
ગાંધી આશ્રમમાં વિનોબા ભાવે અને મીરા કુટીર બનાવટી, મૂળ તોડી પડાઈ છે
અમદાવાદ, તા.11
દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7 વર્ષ પછીના સંચાલકોએ ગાંધીજીના સ્મારકોની મોટા પાયે તોડફોડ કરી હતી. મનમાન્યા ફેરફારો કરી દીધા હતા. તેમનો એક ફેરફાર હતો વિનોબા ભાવે અને મીરા કુટીરનો. વિનોબા પોતે ગાંધી આશ્રમમાં 1921-22માં રહ્યાં હતા. તે મૂળ મકાન રહ્યું નથી. તે ...
ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજના અસત્યના પ્રયોગો
12 સપ્ટેમબર 1974માં ગાંધીઆશ્રમમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે બ્લિટ્ઝ મેગેઝીને સનસનીખેજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગાંધીવાદી એવા બે પ્રખર નેતા પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી પર ભ્રષ્ટાચારના આરોપો હતા. આ વધી જ બાબતો રવિશંકર મહારાજના તપાસ પંચમાં તપાસવાની હતી. બ્લિટ્ઝ સામાયિકે જાહેર કરેલી ભ્રષ્ટાચારની વિગતો અંગે પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી...
હું છું ગાંધી: ૧૧. વિલાયતની તૈયારી
સને ૧૮૮૭ની સાલમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમ જ ગાંધી કુટુંબની ગરીબાઈ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળ પરીક્ષા દેવાનાં હોય તો તેવી સ્થિતિના કાઠિયાવાડનિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરે. તેમ મારું થયું. રાજકોટથી અમદવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી.
પાસ થયા પછી કૉલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી...
સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચાર માટે તપાસ પંચ નિયુક્ત કરાયું, તો વિરોધ કોણે...
સાબરમતી આશ્રમની અંદર થયેલા ભ્રષ્ટાચાર અને જમીનોના ગોટાળા ઉપર તે સમયના ગુજરાતના રાજ્યપાલ કે કે વિશ્વનાથન દ્વારા એક તપાસ પંચ નિમવાની જાહેરાત કરી હતી. રાજભવનમાં આશ્રમના ગોટાળાની ચર્ચા થઈ હતી. દાહ્યાભાઈ નાયક અને શ્રીકાંત શેઠને રાજભવનમાં આવવાની ફરજ પાડવામાં આવી હતી. અનેક પુરાવા અને મુદ્દાઓની ચર્ચા થયા બાદ રાજ્યપાલે કહ્યું હતું કે મને ખાતરી થઈ છે કે, આશ્...
હું છું ગાંધી: ૧૦. ધર્મની ઝાંખી
છ કે સાત વર્ષથી માંડીને હવે સોળ વર્ષનો થયો ત્યાં સુધી અભ્યાસ કર્યો, પણ ક્યાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઈએ તે ન મળ્યું એમ કહેવાય. એમ છતાં વાતાવરણમાંથી કંઈક ને કંઈક તો મળ્યા જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઈએ. ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન.
મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીએ જવાનું વખતોવખત બને. પ...
ગાંધીજીની હયાતીમાં આશ્રમનું નૈતિક અધઃપતન
ગાંધી આશ્રમની સ્થાપના થઈ ત્યારથી આશ્રમ વિવાદમાં રહ્યો હતો. તેમાં અહીં લખી ન શકાય તેવા કુકર્મ ગાંધીજીની હયાતીમાં થયા હતા. 1930માં ગાંધીએ આશ્રમ છોડ્યો ત્યાર બાદ અહીં સંચાલકો પૈકી કેટલાંક વ્યભિચાર અને ભ્રષ્ટાચાર કરવા લાગ્યા હતા. તેને ખૂલ્લો પાડનાર એક ગાંધીયન જ હતા. રામજીભાઈ તેનું નામ હતું. ગાંધીજીને ખાદી વણવાનું શિખવનારા રામજીભાઈ ગોપાળ બઢિયા અને તેમના...
હું છું ગાંધી: ૯. પિતાજીનું મૃત્યુ ને મારી નામોશી
આ સમય મારા સોળમા વર્ષનો છે. આપણે આગળ જોઈ ગયા કે પિતાજી ભગંદરની બીમારીથી તદ્દન ખાટલાવશ હતા. તેમની ચાકરીમાં માતુશ્રી, ઘરનો એક જૂનો નોકર એન હું ઘણે ભાગે રહેતાં. મારું કામ ‘નર્સ’નું હતું. એમનો ઘા ધોવો, તેમાં દવા નાખવી, મલમ લગાડવાના હોય ત્યારે લગાડવા, તેમને દવા આપવી અને જ્યારે ઘેર દવા તૈયાર કરવાની હોય ત્યારે તે તૈયાર કરવી, એ મારું ખાસ કામ હતું. રાત્રિએ ...
ગોડસેએ એક ગોળી મારી પણ, ગાંધી આશ્રમમાં ગાંધીજીની રોજ હત્યા
1030માં આશ્રમનો અંગ્રેજ સરકારને કબજો લઈ લેવા ગાંધીજીએ કહ્યું હતું. પણ તેમ ન થતાં 1-8-1933માં ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમને હરિજન આશ્રમમાં ફેરવી નાંખ્યો હતો. તેમના પુસ્તકોની રોયલ્ટીની આવકના 25 ટકા રકમ હરિજન પ્રવૃત્તિ માટે આપવા ગાંધીજીએ વસિયત નામું કર્યું હતું. તે માટે હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછી આઝાદી મળી અને આશ્રમની કરોડોની મિલકતો પર...
હું છું ગાંધી: ૮. ચોરી અને પ્રાયશ્ચિત્ત
માંસાહારના કાળમાં તેમ જ તે પહેલાંના કાળનાં કેટલાંક દૂષણોનું વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વનાં કે તે પછી તુરતના સમયનાં છે.
મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકા...
નવરાત્રીમાં ગાંધીજીની કૃતિ
રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે, ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગાંધીનગરમાં આઠમાં નોરતાના દિવસે દિવડાથી મહાત્મા ગાંધીની અનોખી કૃતિ બનાવવામાં આવી હતી, કલ્ચરલ ફોરમ દ્વારા 30 હજાર દિવડાથી મા આદ્યશક્તિની આરતી ઉતારવામાં આવી હતી, અને ગાંધીજીની કૃતિ બનાવીને તેમને અનોખી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
સાબરમતી આશ્રમની સ્થાપના કેમ થઈ
ગાંધીજી 1915ની શરુઆતમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેમના આવતાં પહેલાં કેટલાંક મહીના પહેલાં તેમણે વિદ્યાર્થી કાર્યકર્તાની એક ટુકડી અહીં મોકલી હતી. તે ટુકડી હરીદ્વારના એક ગુરૂકુળમાં અને પછી શાંતિની કેતનમાં રહેતી હતી. ગાંધીજી પહેલાં સીધા ત્યાં જ ગયા હતા. તેમનો વિચાર ગુજરાતમાં પોતાનું જાહેર જીવન શરૂ કરવાનો હતો. તેથી તેમણે ગુજરાતનું મુખ્ય શહેર...