Tag: Gandhiji
ગુજરાત વિદ્યાપીઠની ગાંધી પદયાત્રા વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં મોડાસામા...
મોડાસા, તા.૨૮ ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દેશ વિદેશમાં થઇ રહી છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ગાંધી પદયાત્રા ગ્રામ્ય જીવન વિશે શાળાઓમાં જઇ વિદ્યાર્થીઓ જોડે નાટ્યરૂપે, સંગીત રૂપે, અભિનય રૂપે બાળકો જોડે વાર્તાલાપ કરી ગાંધીજીના “મારું જીવન એ જ મારો સંદેશ”ના વિ...
અસામાજિક તત્ત્વોના કારણે ખોવાયું ગાંધીનું ગુજરાત
અમદાવાદ,તા:૧૧ ગાંધીજીના ગુજરાતને નશાથી દૂર રાખવાનાં સપના અને મહત્ત્વાકાંક્ષા પર હવે ક્યાંકને ક્યાંક ઠંડું પાણી ફરી રહ્યું છે. ગાંધીના આ નશામુક્ત ગુજરાતમાં ઠેરઠેર નશાની હાટડીઓ ધમધમી રહી છે, ત્યાં સુધી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં તો પરિવાર આત્મહત્યા માટે મજબૂર બન્યો છે.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા ત્યાં સુધી કે ગાંધીનગરમાં પણ દેશી અન...