Tag: gandhinagar
પ્લે સ્ટોરમાં જીએસઆરટીસીની 10 એપ હોવાથી મુસાફરોમાં દ્વિધા
આજના ડિજિટલ યુગમાં સમગ્ર દેશમાં ઓનલાઈન એપનું ચલણ વધ્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ પોતાના હસ્તકની એસટી નિગમની બસોમાં બૂકિંગ માટે નવી એપ લોન્ચ કરી છે. પરંતુ પ્લે સ્ટોરમાં જીએસઆરટીસી નામની એપ એક નહિ બે નહિ પણ દસ દસ હોવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. લોન્ચ કરવામાં આવેલી નવી એપમાં બસ ઉપડવાના એક કલાક પહેલાં ટીકિટ કેન્સલ કરાવી શકાશે. આ ઉપરા...
ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ
ગાંધીનગર,તા:૨૬
5 હજારની વસતીના ગામો વધ્યા
2001માં ભાજપ સત્તા પર આવ્યો ત્યારે 2થી 5 હજારની વસતી ધરાવતાં ગામો 4 હજાર હતા જે 2021માં ગણતરી થશે ત્યારે 5 હજાર થઈ જશે. 5 હજારથી વધું વસતી હોય એવા 1 હજાર ગામ હતા તે 20 વર્ષમાં વધીને 1500 નવી વસતી ગણતરીમાં થઈ જશે. લોકો રોજગારી, સલામતી અને સુવિધા મેળવવા માટે નજીકના મોટા ગામ કે શહેર તરફ દોટ મૂકી રહ્યાં છ...
શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..
કચ્છના રણના ગામની 1975ના સમયના સમયની કથા કહેતી ‘હેલ્લારો’ ફિલ્મનું શુટીંગ માટે 25 ભૂંગા – ઘર બનાવીને આખું નવું ગામબનાવાયુ હતું. કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે, ત્યાં આ ગામ બનાવાયું હતું.
એક ઢોલી અને મહિલાઓની આઝાદીની વાત ગુજરાતી ફિલ્મમાં છે. પણ વરવી વાસ્તવિક હકીકત એ છે, કચ્છના 47 ગામો 10 વર્ષમાંમાં એક પણ વ્યક્તિ રહેતી ...
હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકાર, ખેડૂતોની હામુંય જોતી નથી
ગાંધીનગર, તા. 13
ભાજપના વિકાસ મોડેલ રાજ્ય તરીકે ગણાતા ગુજરાતનો એક શરમજનક બાબતે દેશના પ્રથમ ત્રણ રાજ્યમાં સમાવેશ થઈ ગયો છે. ખેડૂતોની આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારે લાંબા વિલંબ બાદ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતના કેસમાં 35.5 ટકાનો વધારો નોંધાયો છે.
ભા...
’સ્ટેચ્યુ ઓફ ‘માટે ભાજપ શાસિત રાજ્યોમાં ‘યુનિટી̵...
ગાંધીનગર,તા:૨૬ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા હોવાનું ગૌરવ એક તરફ છીનવાઇ રહ્યું છે ત્યારે ભારતના રાજ્યોને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઇ દિલચસ્પી રહી નથી. 31મી ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઉદ્ધધાટન કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના રાજ્યોને તેમના ભવન બાંધવા માટે જમીન આપવાની તૈયારી બતા...
ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના શિક્ષકો જ નથી
કેન્યુઝ,ગાંધીનગર, તા.૨૫
ગુજરાતમાં રંગેચંગે પ્રવેશોત્સવ અને ગુણોત્સવની ઉજવણી કરીને કરોડોનુ આંધણ કરાય છે. પરંતુ જ્યારે ગુણવત્તાની વાત આવે તો આપણે ત્યાંના ત્યાં જ હોઇએ છીએ. સરકારી ચોપડે મોટીમોટી વાતો થાય છે. પરંતુ હકીકત કંઇ જુદી જ છે.
જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો-આઠમામાં મુખ્ય વિષયના શિક્ષકોની ૩૦ ટકા જગ્યા ખાલી હોવાથી છાત્રોને અન્યાય થઈ રહ્યો છે....
ખોટની સવારી, એસટી અમારી
ગુજરાત એસટી કોર્પોરેશનનો વહીવટ નમૂનેદાર થતો જાય છે. ગુજરાતની જનતા માટે જાહેર પરિવહનનું એકમાત્ર માધ્યમ એસટી નિગમ દર વર્ષે ખોટ કરતું જાય છે. જ્યારથી નિગમની રચના થઇ છે (1લી મે 1960) ત્યારથી આ નિગમે ખોટ કરી છે. સરકાર એવો દાવો કરે છે કે રાજ્યની જનતાની સુખાકારી માટે એસટી બસો ચલાવવામાં આવે છે પરંતુ હકીકત વધુ ગંભીર છે. સાચી હકીકત એવી છે કે એસટી બસના ડ્રાઇવ...
પવારના પાવર સામે અમિત શાહની હાર
મહારાષ્ટ્રમાં શનિવારે વહેલી સવારે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લઈને ઉગતા સૂર્યની સાથે સાથે રાજ્યની નવી સરકારનો ઉદય પણ થયો હતો. પરંતુ આ સરકાર માત્રને માત્ર મંગળવાર બપોર સુધી જ રહી એટલે કે માત્ર 80 કલાક જ ચાલી અને સરકારનું પતન થયું. આ આખા ઘટનાક્રમમાં નીતિ ઘડવામાં ધૂરંધર ગણાતા ભાજપની જૂગલ જોડીને રાજકારણ ના અઠંગ અને ખેરખાં ગણાતા એક મરાઠા નેતાએ ધોબીપછાડ આપી દે...
મહારાષ્ટ્રમાં ‘મહા’નાટકનો અણધાર્યો અંત
ગાંધીનગર,તા:૨૬
આ દાવા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલે શુક્રવારે મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરતો પત્ર દિલ્હી દરબારમાં મોકલી આપ્યો અને વગર કેબિનેટની મંજૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરી અને સવારે 5.27 વાગે રાષ્ટ્રપતિ ભવનથી મહારાષ્ટ...
શિક્ષણનો વેપાર ક્યારથી….?
ગાંધીનગર,તા:25
ભણતર સાથે ગણતરમા અવ્વલ નંબરે ગણાતા ગુજરાત રાજ્યનું શિક્ષણ એટલી હદે નીચે ઉતારી દેવા સાથે તેનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે કે જેને લઇને ભવિષ્યે સર્વશ્રેષ્ઠ કે તેજસ્વી યુવાધન ગુમાવવામાં ગુજરાત પ્રથમ નંબર આવે તો આશ્ચર્ય નહીં હોય.....! ખૂદ રાજ્ય સરકાર ભણતરનો ભાર વિદ્યાર્થીઓના માથેથી નહીં પણ પોતાના માથેથી ઉતારવા છેલ્લા ૧૫ વર્ષ ઉપરાં...
ગુજરાતમાં રવિ સિઝનમાં વિલંબથી શરૂઆત, માત્ર 15.60 ટકાનું વાવેતર
કે ન્યૂઝ, ગાંધીનગર, તા. 25.
ગુજરાતમાં રવિ સિઝનની શરૂઆત વિલંબથી થઇ છે, કારણ કે આ વર્ષે વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતોએ વાવેતર વિસ્તાર મોડો શરૂ કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 15.60 ટકા વાવેતર થયું છે. રાજ્યમાં પિયત અને બિન પિયત ઘઉંનું વાવેતર ખૂબ ધીમું છે.
રાજ્યનો સામાન્ય વાવેતરનો વિસ્તાર 31,19,413 હેક્ટર છે, જે પૈકી આ...
વિધાનસભામાં માત્ર ચાર વખત જ બહુમત પુરવાર કરવાની જરૂર પડી
કે. ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અત્યારસુધીમાં વિધાનસભામાં માત્ર ત્રણ વખત જ બહુમતિ પુરવાર કરવાની નોબત આવી છે. આ સિવાય વર્ષોથી બહુમતીવાળી સરકારો હોવાના કારણે વિધાનસભામાં બહુમત પુરવાર કરવાનો વારો કોઈ પણ સરકારને આવ્યો નથી.
1990 સુધી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ નથી થયો
વર્ષ 1960માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ. ત...
લોકોના પરસેવાની કમાણી દંડમાં, ટ્રાફિક પોલીસ ગુજરાતીઓ પાસેથી વર્ષે 600 ...
કે ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદા પ્રમાણે ગુજરાતીઓએ તેમના પરસેવાની કમાણીના 100 કરોડ રૂપિયા માત્ર બે મહિનામાં ગુમાવ્યા છે. જો આ રીતે ચાલતું રહ્યું તો 12 મહિનામાં ગુજરાતીઓ 600 કરોડ રૂપિયા ગુમાવશે. હેલ્મેટ અને સીટબેલ્ટની વચ્ચે આ રમત શરૂ થઇ છે, વધારે પ્રદૂષણ ફેલાવતા હોવા છતાં બાકીના ટ્રાફિકને લગતા ગુનાઓ સરકારી ડીઝલ વાહનો ...
રોજી રળવા ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર
કે ન્યુઝ,ગાંધીનગર,તા:25
બહારના નહીં ગુજરાતના જ એ ગરીબ છે
2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. 2018માં રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર છે. 34 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ...
સ્ટાર્ટઅપ્સ મોડેલ ફેલ, ગુજરાતમાં 2000થી વધુ કંપનીઓ બંધ કેમ ?
ગાંધીનગરઃતા:૨૪ દેશના સ્ટાર્ટઅપ મિશનમાં ગુજરાત ત્રીજા નંબરે બતાવીને ભાજપની રૂપાણી અને મોદીએ ભરપુર પ્રસિદ્ધિ મેળવીને લોકોને અવળા માર્ગે દોર્યા હતા. ગુજરાતમાં આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ નીતિની પહેલી ઘોષણા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાના પૈસે પૂરજોશથી પ્રમોશનમાં લાગી ગયા હતા. 2000 કંપનીઓ માટે નોટિસ જાહેર થઈ, બંધ થઈ. કં...