Tag: gandhinagar
ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ
ગાંધીનગર,તા:17 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...
સમગ્ર દેશમાં ગુજરાત 556 વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે છઠ્ઠા ક્રમાંકે
ગાંધીનગર, તા. 17
એક હિન્દી ફિલ્મનું ગીત હતું કે પાપા કહેતે હૈ બડા નામ કરેગા... આ ગીતના મુખડા પ્રમાણે જે રીતે બાળકો પર ભણતરનો બોજ નાંખવામાં આવે છે તેના કારણે નાસીપાસ થયેલા બાળકો આપઘાત કરવા સુધીના પગલાં ઉઠાવતાં અચકાતા નથી. અને આ માટે વાલીઓ તો જવાબદાર છે જ પણ આપણાં દેશ અને રાજ્યનું ભણતર પણ એટલું જ જવાબદાર છે. સ્પર્ધાત્મક યુગમાં અવ્વલ રહેવા માટે બાળક ...
અમદાવાદમાં ગેરકાયદે લેવાતો કાયદેસરનો મિલકત વેરો
અમદાવાદ : અમદાવાદ શહેરની વેપારી અને રહેણાંકની 23.50 લાખ મિલ્કતોનો વેરો કયા આધારે લેવામાં આવે છે તેની કોઈ વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર નથી. ચોંકાવનારો ઘટસ્ફોટ માહીતી અધિકાર કાયદા હેઠળ થયો છે. ગેઝેટની નકલ અમપાના વહીવટીતંત્ર પાસે નથી.
મિલ્કતવેરો કાયદાની કઈ જોગવાઈ અને કઈ પધ્ધતિ અને 18 ટકા વ્યાજ કયા નિયમ હેઠળ વસુલાય છે એ અંગે માહિ...
ખેડૂતોને લઇને મોટા સમાચાર, ગુજરાત સરકારે રૂ.700 કરોડના સહાય પેકેજની જા...
ગાંધીનગર ,તા:16 રાજ્યમાં વધુ વરસાદને કારણે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે, કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ જતા થોડા જ દિવસોમાં 3 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે રાજ્ય સરકારે પહેલા તો ખેડૂતોના પાક વિમા મામલે કંપનીઓને કડક શબ્દોમાં સર્વે કરીને સહાય ચૂકવવા આદેશ આપ્યો છે, હવે પાક વિમા સિવાય રાજ્ય...
વિજય રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યની 16 RTOની ચેકપોસ્ટ નાબૂદ થ...
ગાંધીનગર,તા:16 રાજ્યની વિજય રૂપાણી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં આરટીઓની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે, ચેકપોસ્ટની આવક 330 કરોડ રૂપિયા જેટલી છે જે ઓનલાઇન સ્વીકારવામાં આવશે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વાહન માલિકોએ હવે ઓનલાઇન ફી ભરવાની રહેશે, જો તેઓ કોઇ પણ પ્રકારની છેતરપિંડી કરવા જશે તો ફીની રકમ બમણી વસૂલ કરવામાં આવ...
ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ
ગાંધીનગર,તા:15 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...
11 નવેમ્બરના રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી રાજ્ય સરકારે ન કરી
ગાંધીનગર, તા. 12
સોમવારના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ન કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય વિવાદસ્પદ બન્યો છે. નાગરિક સમાજ સંગઠનોએ ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણના "કથળેલાં" સ્તરની પૃષ્ઠભૂમિની વિરૂદ્ધ રાજ્ય સરકાર આ પ્રસંગથી હટાવતી હોવાનો આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ દિને ઉજવણી કરી ન હતી.
11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
સીબીએસઈ...
રાજ્યમાં સત્તા નથી પણ કોંગ્રેસનો કાર્યકર પ્રત્યેક ગામડે મોજૂદ છે
ગાંધીનગર, તા. 15
ગુજરાતમાં કોંગ્રેસની સત્તા નથી પરંતુ પાર્ટીના કાર્યકરો રાજ્યના પ્રત્યેક ગામ અને શહેરમા મોજૂદ છે. રાજ્યનું કોઇ ગામ એવું નહીં હોય કે જ્યાં કોંગ્રેસનો કાર્યકર નહીં હોય, ભાજપના નેતાઓ કહે છે કે અમે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કર્યું છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ પાસે રાજ્યની સાડા છ કરોડની વસતીમાં કાર્યકરોની સંખ્યા 45 લાખ કરતાં વધારે છે...
હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે, બે-ત્રણ દિવસની આગાહી…
ગાંધીનગર, તા. 11
ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાનું નામ લેતું નથી. આ વખતે દિવાળી પછી પણ શિયાળાની હૂંફાળી શરૂઆત છતાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે. એક નવી આફત પાકિસ્તાન તરફથી આવી રહી છે.
રફ અને સાયક્લોનિક સર્ક્યૂલેશન ઊભું થયું
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક રફ અને સાયક્લોનિક સરક્યૂલેશન સાઉથ પાકિ...
ભાજપ ના શાસન માં લઘુ અને મધ્યમ બેન્ક માંથી ધિરાણ લઇ લોનધારકો ફરાર થવા...
ગાંધીનગર,12
ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે.
છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની ય...
હાર્દિક ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો છે, ઉપવાસ છાવણીમાં કોંગ્રેસનું બેન...
ગાંધીનગર –
ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને હવે કોંગ્રેસના સિમ્બોલની જરૂર હોય તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોના મુદ્દે જનસભા કરનારા હાર્દિકે મંચ પર કોંગ્રેસનો કોઇ સિમ્બોલ રાખ્યો નથી. હાર્દિક હવે રાજ્યમાં ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.
રાજકોટમાં હાર્દિક પટેલે ઉપવાસ કર્યા છે તે છ...
ખેડૂતોના 15 ગંભીર મુદ્દા છતાં ભારતીય કિસાન સંઘ ભાજપના ખોળે છે
ગાંધીનગર
ગુજરાતમાં કિસાન આંદોલન કેમ થતું નથી તેની પાછળનું મુખ્ય કારણ ભારતીય કિસાન સંઘ છે. આ સંઘના નેતાઓ સરકાર સાથે બેસી ગયા હોવાથી રાજ્યના 60 લાખ કરતાં વધુ કિસાનોના 15 જેટલા મહત્વના પ્રશ્નો યથાવત રહ્યાં છે. ગુજરાતમાં કિસાનો માટે મજબૂત નેતાની આવશ્યકતા છે. જો કોંગ્રેસ તેની કિસાન વિંગને મજબૂત નેતા આપી વિસ્તાર કરે તો ભાજપ સમર્થિત ભારતીય કિસાન સંઘના ગ...
ફિક્કીના કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રધ્વજને ઊંધો લગાવવાના મામલે ભીનું સ...
ગાંધીનગર, તા. 12
ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી હતી. ત્યારે 19મી ઓક્ટોબરે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો...
ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયા લૂટવાના પરવાના આપતી ભાજપ સરકાર સર્વેના...
ગાંધીનગર,12
ગુજરાતના ૪૯ લાખ ખેડૂતો ઓછા વરસાદ, ત્યારબાદ વધુ વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદના કારણે ભારે યાતના અને પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તીનો સતત ખેડૂતો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ માં ખેડૂતોને ત્રણેય સીઝનમાં પાકનો વિપુલ વળતર, ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો, પાકની નુકસાન...
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ભાવનગરમાં સ્થપાશે
ગાંધીનગર,તા:10 ગુજરાતના ભાવનગરમાં 1900 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર વિશ્વના નકશામાં અંકિત થઈ જશે. બ્રિટનસ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઈસ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.
ગુજરાતના મુખ્યમંત્ર...