Tag: Ganesh Festival
શાહપૂરમાં ગણેશજી ટ્રાફિકના વિઘ્નહર્તા બનશે
પ્રશાંત દયાળ
અમદાવાદ, તા.28 ધર્મનો ઉત્સવ ઉજવાય તેની સામે આપણને કોઈને વાંધો હોતો નથી, પણ ધર્મનો ઉન્માદ કયારેય સમાજને કોઈ ફાયદો કરતો નથી. આપણે ત્યાં ધાર્મિક અને લગ્ન પ્રસંગે નિકળતા વરઘોડાઓ શહેરના ટ્રાફિકને છીન્ન-ભીન્ન કરી નાખે છે. પણ તમે આ મામલે વાંધો લો તો હિન્દુ વિરોધી અથવા ધર્મ વિરોધી હોવાનો થપ્પો મારી દેવામાં આવે છે. તા 2 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્...
અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ,હોલ બુકીંગ માટે યુનિફોર્મ પોલીસી જાહેર
અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ પાર્ટી પ્લોટ,હોલ માટે એકસરખી નીતિ જાહેર કરવામાં આવી છે.શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ કે હોલના બુકીંગ માટેના ડ્રો સાત માસ અગાઉ કરવામાં આવશે.ઉપરાંત અરજદારે ઓનલાઈન પધ્ધતિથી ફોર્મ ભરીને એકસાથે તમામ નાણાં ભરવાના રહેશે.ડ્રો મા નંબર નહી લાગે તો અરજદાર દ્વારા ભરવામાં આવેલા નાણા ઈસીએસથી પર...
ગુજરાતી
English