Tuesday, September 30, 2025

Tag: Gas cylinder

તમને રાંધણ ગેસની સબસીડી મળે છે? ન મળતી હોય તો આછે કારણ

દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં 14.2 કિલો રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ એટલે કે સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ 637 રૂપિયા હતો જે હવે 594 રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં આ દરમિયાન સબસીડીવાળું ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત 494.35 રૂપિયા વધીને 594 રૂપિયા થઈ ગઈ. સરકાર દ્વારા સબસીડીમાં સતત કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વર્ષ...

ગરીબોમાં અત્યાર સુધીમાં ‘8.8 કરોડ મફત એલપીજી સિલિન્ડર’નું ...

કોવિડ -૧ of માં ઉદ્ભવતા પરિસ્થિતિ સાથે સંકળાયેલા આર્થિક પગલાઓના ભાગ રૂપે, ભારત સરકારે 'વડા પ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી)' નામની નબળી મૈત્રીપૂર્ણ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય 1 એપ્રિલ, 2020 થી અમલમાં આવતા 3 મહિનાથી 8 કરોડથી વધુ પીએમયુવાય (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના) લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપી ...

ગેસના 2 બાટલા ફાટતાં આગ, વીમો નહી હોવાથી ફરિયાદ ના કરાઈ

મહેસાણા, તા.10  મહેસાણા શહેરના ભરચક વિસ્તાર ગણાતા આઝાદચોકમાં આવેલા જૈન આયંબિલ ભવનમાં બુધવારે સવારે ઓળીની રસોઇ દરમિયાન ગેસની પાઇપમાં લાગેલી આગથી ગેસના બે બાટલા ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ સમયે આયંબિલ ભવનમાં કામ કરી રહેલા 20થી વધુ વ્યક્તિઓ આગને જોઇ ગભરાઇને બહાર નીકળી ગયા બાદ બોમ્બ વિસ્ફોટની જેમ ગેસના બે બાટલા ફાટ્યા હતા, જેને લઇ...

મહેસાણાના આયંબીલ ભવનના રસોડામાં ગેસના બે સિલિન્ડર ફાટ્યા, પ્રચંડ અવાજથ...

મહેસાણા, તા.૦૯ મહેસાણા શહેરના આઝાદ ચોકમાં આવેલી જૈન સમાજના આયંબીલ ભવનના રસોડામાં સવારે 10 વાગ્યે ગેસના બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક કહતો કે, ભવનના બારી અને બારણાના તૂટ્યા હતા તેમજ કાચની બારીઓના કાચ તૂટ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની અહેવાલ નથી. દરમિયાન બ્લાસ્ટના પ્રચંડ અવાજથી આસપાસના લોકો ગભરાયા હતા. આયંબીલ ભવનમાં સવ...