Thursday, March 13, 2025

Tag: good way

માણસને ક્રોધ કેમ આવે અને તેને કઈ રીતે સારા માર્ગે વાળી શકીએ તેનું અદભૂ...

એક શોધ અનુસાર વધારે ગુસ્સો કરતાં લોકોની કાર્યક્ષમતા સામાન્ય લોકો કરતાં વધારે હોય છે. શોધ કેનેડાની યૂનિવર્સિટી ઓફ વોટરલૂમાં કરવામાં આવી છે. વધારે ગુસ્સો કરનારા લોકો અન્ય કરતાં વધારે કામ કરે છે. સારા મૂડમાં રહેતાં લોકોનું મન વધારે ભટકતું હોય છે. જેના કારણે કામ કરવામાં બાધા ઉત્પન્ન થાય છે. પરંતુ મૂડ ખરાબ હોય કે મનમાં ક્રોધ હોય તો લોકો અન્ય કોઈ વાત પર ...