Tag: government
ગુજરાતના વાયબ્રંટ પાર્ટનર કેનેડાની કંપની હેલિકોપ્ટર ટેક્સી શરૂ કરવાની ...
ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020
કેનેડાની સ્કાયલાઈન એવીએશન કંપની વિશ્વમાં એવીએશન ક્ષેત્રે ચોથા નંબરની કંપની છે. આ કંપની 23 સીટર યુનિક હેલિકોપ્ટરનું ઉત્પાદન કરે છે. આ કંપની ૩ હેલિકોપ્ટર સાથે ગુજરાત અને આસપાસમાં હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવાની હતી. તે માટે ગુજરાતમાં 10 વર્ષ પહેલાં 2010માં એમઓયુ કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ...
કચ્છના અખાતમાં 1000 લાખ ટન કૃડ ઓઈલ આયાત, ઢોળાય તો જીવ સૃષ્ટીનો સર્વનાશ...
ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020
457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્ર...
ગુજરાતની અમિતા દિલ્હીની હોસ્પિટલમાં લીંગ પરિવર્તન કરાવીને આદિત્ય યુવાન...
અમદાવાદ, 30 નવેમ્બર 2020
અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં પરિવારની સાથે રહેતી અમિતા નામની યુવતીને કોલેજમાં દિકરો હોવાનું બિરુદ મળ્યું હતું. યુવતીના શારીરની આંતરિક રચના અને હોર્મોન્સમાં આવેલા બદલાવના કારણે તેને પુરુષ બનવું હતું. પરિવારના સભ્યોએ પણ દીકરીને લિંગ પરિવર્તન કરાવવા માટેની મંજૂરી આપી હતી.
પરિવારની મંજૂરી મળ્યા પછી યુવતીએ...
મરચું લાલચોળ – લાલ મરચાના વાવેતરમાં 25 ટકાનો ઘટાડો થતાં ભાવમાં 3...
ગાંધીનગર, 30 નવેમ્બર 2020
અમદાવાદના માધુપુર મસાલા બજાર અનુસાર, ઓછા પાક અને વધુ માંગ હોવાને કારણે લાલ મરચાનો ભાવ અમદાવાદમાં ઓછામાં ઓછો 30% વધ્યો છે. અમાદવદ મધુપુરા મહાજનના અંદાજ દર્શાવે છે કે લાલ મરચાંના જથ્થાબંધ ભાવ ગયા વર્ષે રૂ. 120 થી વધીને આ વર્ષે 170 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. વધુ માંગ અને મર્યાદિત લણણી સાથે લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધાર...
આવકવેરા વિભાગ તમિળનાડુ ત્રાટક્યુ, આઇટી સેઝ ડેવલપરના 160 કરોડ રૂપિયાના ...
29 નવે 2020 દિલ્હી
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ચેન્નાઇમાં તેના પૂર્વ ડિરેક્ટર અને એક મોટા સ્ટેનલેસ સ્ટીલ સપ્લાયર સામે આઈટી સેઝ ડેવલપરના કિસ્સામાં 27/11/2020 ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેન્નાઈ, મુંબઇ, હૈદરાબાદ અને કુડલોર સ્થિત 16 કેમ્પસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પૂર્વ ડિરેક્ટર અને તેના પરિવારના સભ્યો દ્વારા છેલ્લા 3 વર્ષમાં એ...
નાગપુર સંતરા દુબઈ મોકલાયા, તેની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના ...
દિલ્હી, 14 ફેબ્રુ 2020
નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. પણ 13 ફેબ્રુઆરી 2020 ના રોજ નાગપુર નારંગીનો પ્રથમ માલ નવી મુંબઈના વશીથી દુબઇ તરફ રવાના થયો હતો. વાનગાર્ડ હેલ્થ કેર (વીએચટી) યુનિટનો રેફ્રિજરેટેડ કન્ટેનર કુલ 1500 ક્રે...
ગંગાજળને પ્લાસ્ટીકની બોટલમાં રાખવાથી ઝેરી બને છે, ગંગાના ચોખામાં કેન્સ...
હરિદ્વાર, 29 નવેમ્બર 2020
ગંગાનું પાણી પ્લાસ્ટીકની બોટલમાં ભરી રાખવાથી ઝેરી બની જાય છે. ગંગા નદીનું પાણી હવે એન્ટીબેક્ટેરિયલ રહ્યું નથી. ગંગા કાંઠે ઉગતા ચોખામાં કેન્સર કારક તત્વો મળે છે. અમૃત આપતી નદી કેમ તેનું વર્તન બદલી રહી છે.
હિન્દુઓ ગંગોત્રી ધામ, હરિદ્વાર વગેરે જેવા અનેક સ્થળોએથી પ્લાસ્ટીકના કેનમાં ગંગા જળ લાવે છે અને તેનો લાંબા સમય સુધી...
ગુજરાતના 12 જિલ્લાઓ લોકો ભૂગર્ભના પાણી સાથે કાતિલ ઝેર, આર્સેનિક પી રહ્...
ગાંધીનગર, 29 નવેમ્બર 2020
12 જિલ્લાના ભૂગર્ભ જળમાં કેમિકલ વેસ્ટરુપે આર્સેનિક વધું છે. આર્સેનિક-હરતાલને કાતિલ ઝેર ગણવામાં આવે છે. આર્સેનિક, સીસા, સેલેનિયમ, પારો અને ફ્લોરાઇડ, નાઇટ્રેટ વગેરે આરોગ્ય પર ખરાબ અસર કરે છે. કેન્સર જેવા ખતરનાક રોગ તેનાથી થાય છે. અનેક જીનેટિક ખામીઓ સર્જી શકે છે. ગુજરાતમાં 12 જિલલા અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધી...
ખરીફ સીઝન 2020-21 માટે લઘુત્તમ ટેકાના ભાવનો અમલ, 95318.50 મેટ્રિક મગ, ...
28 નવેમ્બર 2020
વર્તમાન ખરીફ માર્કેટિંગ સીઝન (કેએમએસ) 2020-21 દરમિયાન, સરકારે તેમની હાલની ન્યૂનતમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) યોજનાઓ મુજબ એમએસપી પર ખરીફ 2020-21 પાક ખરીદવાનું ચાલુ રાખ્યું છે, જે અગાઉની સીઝનમાં કરવામાં આવ્યું હતું.
ખરીફ 2020-21 માટે ડાંગરની ખરીદી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિળનાડુ, ચંદીગ,, જમ્મુ અને કાશ્મીર, ...
મતદાર યાદીના આધારે કોવિડ રસીનું વિતરણ ગુજરાતમાં કરવા તૈયારી, રાજકારણીઓ...
ગાંધીનગર, 29 નવેમ્બર 2020
ગુજરાત સરકારે ભારત સરકારની મંજૂરી બાદ કોરોનાની રસી લોકો સુધી પહોંચાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. રસી વિતરણની પદ્ધતિઓ પર રાજ્યભરમાં કાર્ય કરવા વરિષ્ઠ સચિવો આરોગ્ય, શ્રમ અને રોજગાર, શહેરી વિકાસ, નાણાં અને અન્ય વિભાગોના સચિવોની એક સમિતિ બનાવી છે. મતદાર યાદી પ્રમાણે રસી અપાશે. જોકે તેમા મુશ્કેલી એ થશે કે ...
મોદીએ સી-પ્લેન ઉડાવ્યું અને અમદાવાદમાં હવાઈ મુસાફરોનો આંકડો 62% નીચે ગ...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મત મેળવવા માટે દેશમાં પ્રથમ સી-પ્લેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા બંધ પાસે કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી મુસાફરી કરી. પણ અમદાવાદના લોકો વિમાનની મુસાફરી બંધ કરી રહ્યા છે.
કોરોનાના બીજા રાઉન્ડમાં અમદાવાદને ગંભીર અસર કરી છે. હવાઈ મુસાફરી વધવાની આશા...
વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે.
ગુજરાતમાં 3 મહ...
જીવામૃત્તથી શેરડી પકવી 20 હજાર કિલો ગોળ બનાવ્યો, નર્સરીમાં શેરડીના રોપ...
ગાંધીનગર, 28 નવેમ્બર 2020
રાણાભાઈ રામની સંયુક્ત કુટુંબની 40 એકર જમીન ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના કંટાળા ગીર ગામમાં ગાય આધારિત ખેતી હેઠળ શેરડીનું વાવેતર કરીને 20 હજાર કિલો ગોળનું સારૂં ઉત્પાદન 11 મહિનાના પાકમાં મેળવ્યું છે.
જમીનમાં ટપક સિંચાઈ કરે છે. 1 વીઘામાં 1 ટન શેરડીનું બિયારણ રોપવું પડે છે. પાયામાં ઘન જીવામૃત 1 વીઘે અડધો ટન આપે છે. બીજામૃ...
શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા છતાં માલિક મહંત સામે...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
નવરંગપુરાની કોવિડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 8 દર્દીઓના મોત થયા હતા. આગની ઘટનાના 4 મહિના પછી શ્રેય હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી સામે કોઈ ફરિયાદ થઈ નથી. અમદાવાદ શહેર પોલીસને માલિકની બેદરકારી સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
6 ઓગસ્ટની સવારે શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં મોટી આગ લાગી હતી. બાદમાં બહાર...
અમદાવાદમાં 250 હોસ્પિટલોમાં આગ સામક સાધનો નથી, 5 હજાર દર્દી પર મોતનું ...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં, શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવા માટે પૂરતી જગ્યા નહોતી. શહેરની 2,250 હોસ્પિટલોમાંથી ઓછામાં ઓછી 11% હજી પણ ફાયર સેફ્ટી ઉપકરણો ઇન્સ્ટોલ કરેલી નથી. દરરોજ 50 હજાર ડોકટરો હોસ્પિટલમાં દાખલ થાય છે. જેમાં 250 હોસ્પિટલોમાં 5 હજાર ડોકટરો દાખલ છે. ત...