Tuesday, August 5, 2025

Tag: government

40 લાખ ચૂલા, 40 લાખ ગેસ, 25 લાખ મકાનો સરકારે આપ્યા – વિજય રૂપાણી...

અંત્યોદયથી સર્વોદયની વિભાવના ગરીબ કલ્યાણ દ્વારા સુરાજ્યની સ્થાપના માટે સરકાર સંકલ્પબદ્ધ : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ગુજરાતમાં ૪૦ લાખ શૌચાલય બન્યા છે. રાજ્યના ૪૦ લાખ ગરીબ પરિવારોને રાંધણ ગેસના ચૂલા આપ્યાં છે. ગુજરાત સરકાર ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે રૂ. ૧૨૦૦ કરોડ ખર્ચે છે. ગરીબોનું ઘરના ઘરનું સ્વપ્ન સરકાર પૂર્ણ કરી રહી છે છેલ્લાં ૩ વર્ષમાં ગર...

ચીનથી આવેલા ૬૪ મુસાફરો ઓબ્ઝર્વેશન હેઠળ

નોવેલ કોરોના વાઇરસ રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી . દવાઓ, માસ્ક સહિત કીટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચીનથી પરત ફરેલા નાગરિકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે તેવા કિસ્સામાં આઇ.એમ.એ.ના સહકારથી ખાનગી તબીબોને પણ સેન્સીટાઇઝ કરાયા છે. જિલ્લા અધિકારીઓ ઘરે જઈને ચકાસણી કરશે. વુહાનથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરાયુ છે. દેશમાં ૧૭૭૧ પ્રવાસીઓ ઓબ્ઝર...

શિક્ષણ અધિકાર ન આપતી 21 શાળાઓને માલિકોને દંડ

ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2020 રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં (જૂન 2019 સુધી) ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ અધિકાર (અધિનિયમ) કાયદા હેઠળ પ્રવેશ આપ્યો છે. તેણે આરટીઈ લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ 21 શાળાઓ પાસેથી દંડ વસૂલ કર્યો છે. જિલ્લાના આશરે 1.84 લાખ વિદ્યાર્થીઓને આરટીઇ  હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે સાત શહેરોમાંથી માત્ર 1.20 લાખ...

હા હું બર્મામાં જન્મેલો છું, મારી પાસે પાસપોર્ટ છે – વિજય રૂપાણી...

સંસદના બંને ગૃહોમાં નાગરિક સુધારા વિધેયક પસાર થયો ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બર્મા (મ્યાનમાર) માં જન્મેલા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મ્યાનમારમાં જન્મેલા હોવાથી વિધાનસભામાં મુખ્ય પ્રધાનની નાગરિકતા અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ તકને પકડતાં રૂપાણીએ પછાડીને કહ્યું, “હા, મારો જન્મ બર્મામાં થયો...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

35 રાજકીય પક્ષો પોતાના ખર્ચાઓ ચૂંટણી પંચને આપતાં નથી

મોટાભાગના રાજકીય પક્ષો સમયસર પોતાના હિસાબો જાહેર કરતાં નથી. ભારતીય ચૂંટણી પંચે 19મી નવેમ્બર, પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ , જનરલ સેક્રેટરીઓને સંબોધતા જણાવ્યું છે કે પક્ષોએ તેમના ઓડિટ અહેવાલોની વિગતો કમિશનને સુપરત કરવી ફરજિયાત છે. આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પં...

અશોક ગેહલોત સાચા પડ્યા, ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિવાતો હોવાની ભાજપ સરકાર...

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 1...

ઉંચા દંડમાં અમદાવાદ પોલીસે કેટલો ભ્રષ્ટાચાર કર્યો ? એક મહિનામાં 1.25 ક...

ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહનચાલકોને પકડી, મેમો ઈસ્યુ કરી ભારે દંડ વસુલ કરવાનું શરૂ કરતાં  નવેમ્બર માસમાં ર૪૮૮૩ ટ્રાફિક નિયમન ભંગ કરતા ઈસ્યુ કરી રૂ. ૧.ર૪ કરોડ દંડના વસુલ કર્યા છે. જે દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે કેટલો જુલમ થઈ રહ્યો હતો. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના વિભાગની પોલીસ પ્રજા પર અત્યાચાર ગુજારી રહી ...

દાહોદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શાળાના બાળકોને ઘેટાં-બકરાની જેમ જી...

દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે આવેલ ટીટોડી આશ્રમ શાળા ખાતે સ્વ.ઠક્કર બાપા ની 150 મી જન્મજયંતિ ની ઉજવણી કાર્યક્રમ યોજાયો https://youtu.be/J20nJbIg3uU ઝાલોદ ખાતે ઠક્કર બાપાની 150મી જન્મ જયંતિની ઉજવણી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શાળાના બાળકોને જીપ ઉપર બેસાડીને કાર્યક્રમ સ્થળ પર લઈ જવાયા વહીવટી તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને જોખમી મુસાફ...

કચ્છમાં દ્રાક્ષનું વિપુલ ઉત્પાદન

નખત્રાણા તાલુકામાં રામપર ગામમાં ઇશ્વરભાઈ પટેલનું ખેતર હરિયાળું બની ગયું છે. તેમના ખેતરો લીલીછમ દ્રાક્ષથી બરેલા છે. તેમણે સુપર સોનાકા વેરાયટી નામની દ્રાક્ષ ઉગાડી છે. આવા અનેક ખેતરોમાં હવે દ્રાક્ષ પાકવા લાગી છે. શિયાળો બેસતા જ દ્રાક્ષના ઝુમખા લટકી રહ્યાં છે. ઝુમખાનું વજન 300થી 750 ગ્રામનું હોય છે. કચ્છમાં કૂલ 55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી...

9 હજાર કરોડનો વેરો આપતાં મોરબીમાં કોણ કોને ટાર્ગેટ કરી રહ્યું છે ?

ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ...

ખેડૂતોના 15 ગંભીર મુદ્દા છતાં ભારતીય કિસાન સંઘ ભાજપના ખોળે છે

ગાંધીનગર ગુજરાતમાં કિસાન આંદોલન કેમ થતું નથી તેની પાછળનું મુખ્ય કારણ ભારતીય કિસાન સંઘ છે. આ સંઘના નેતાઓ સરકાર સાથે બેસી ગયા હોવાથી રાજ્યના 60 લાખ કરતાં વધુ કિસાનોના 15 જેટલા મહત્વના પ્રશ્નો યથાવત રહ્યાં છે. ગુજરાતમાં કિસાનો માટે મજબૂત નેતાની આવશ્યકતા છે. જો કોંગ્રેસ તેની કિસાન વિંગને મજબૂત નેતા આપી વિસ્તાર કરે તો ભાજપ સમર્થિત ભારતીય કિસાન સંઘના ગ...

ગુજરાતની 30 નાની કંપનીઓ 4000 કરોડ બેંકની લોન લઈને ભાગી

ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે. છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર થઈ છે....

આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમ...