Thursday, February 6, 2025

Tag: grain

સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખેડૂતનો...

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020 "સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન,  ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...

લેબેનોન મહાભયાનક વિસ્ફોટમાં અનાજનુ મહાકાય ગોડાઉન બરબાદ થઈ: ભૂખમરાનુ સં...

લેબેનોનની રાજધાની બૈરુતમાં થયેલા મહા ભયાનક વિસ્ફોટ બાદ હવે લેબોનોન પર ભૂખમરાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. ધડાકામાં 100થી વધારે લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ છે.બૈરુત બહારના વિસ્તારોને પણ ધ્રુજાવી દેનારા આ ધડાકા બાદ જ્યાં નજર નાંખો ત્યાં તબાહી જોવા મળી રહી છે. પહેલેથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા લેબેનોનો માટે આ ધડાકો મોટી મુસિબત લઈને ...

પહેલા અનાજ આપ્યું, હવે વાપરવા રોજના માણસ દીઠ રૂ.8 આપશે

રાજ્યમાં ૬૬ લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર ર૦ એપ્રિલથી રાજ્ય સરકાર રૂ. ૧ હજારની રકમ જમા કરાવશે. એક કુટુંબમાં 4 વ્યક્તિ ગણીને તેમના દરેક વયક્તિને રોજના રૂ8 લેખે રૂપાણી આપશે. એપ્રિલ માસ પૂરતા ડી.બી.ટી.થી ૧૦૦૦ રૂપિયા જમા કર...

અનાજનું ચિંતાજનક રીતે ગુજરાતમાં ઉત્પાદન ઘટી ગયું

ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતુ...

3,3૦૦ સંકર જાતો વિકસાવી 4 ગણું ઉત્પાદન મેળવ્યું  

નવી દિલ્હીમાં કૃષિ ભવનના પાક વિજ્ઞાન વિભાગ વિવિધ કૃષિ-ઇકોલોજીઓ માટે લગભગ 3,3૦૦ વઘું ઉપજ આપતી સંકર કૃષિ જાતો ભારતમાં શોધવામાં આવી છે. 1960ના દાયકાના મધ્ય ભાગમાં હરીત અને 1990ના દાયકાના પીળા ક્રાંતિનો યુગ આવ્યો હતો. 1950-51થી અનાજ, મસ્ટર્ડ અને કપાસમાં રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદકતામાં 2-4 ગણો વધારો થયો છે. જોકે તેના કારણે ભારતમાં સ્થાનિક બિયારણો હતા તે ન...