Thursday, February 6, 2025

Tag: GSRTC

ઓનલાઈન બૂકિંગની સિસ્ટમ ડેવલપ કરવામાં નિયમોની ઐસીતૈસી કરાઈ

અભિજિત ભટ્ટ ગાંધીનગર,તા:૨૮ રાજ્યના એસટી નિગમ દ્વારા લોન્ચ કરાયેલી એપ તૈયાર કરાવવામાં મોટાપાયે નિગમના અધિકારી દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો છે. કરોડોનો ચૂનો સરકારી તિજોરી પર લગાવાયો હોવા છતાં પણ કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા આંખ આડા કાન કરીને આ અધિકારીને છાવરવામાં આવી રહ્યા છે. સરકારના એસટી નિગમ દ્વારા જીએસઆરટીસીની એપ તૈયાર કરવા માટે સરકાર...

પ્લે સ્ટોરમાં જીએસઆરટીસીની 10 એપ હોવાથી મુસાફરોમાં દ્વિધા

આજના ડિજિટલ યુગમાં સમગ્ર દેશમાં ઓનલાઈન એપનું ચલણ વધ્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ પોતાના હસ્તકની એસટી નિગમની બસોમાં બૂકિંગ માટે નવી એપ લોન્ચ કરી છે. પરંતુ પ્લે સ્ટોરમાં જીએસઆરટીસી નામની એપ એક નહિ બે નહિ પણ દસ દસ હોવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. લોન્ચ કરવામાં આવેલી નવી એપમાં બસ ઉપડવાના એક કલાક પહેલાં ટીકિટ કેન્સલ કરાવી શકાશે. આ ઉપરા...

ખોટની સવારી, એસટી અમારી

ગુજરાત એસટી કોર્પોરેશનનો વહીવટ નમૂનેદાર થતો જાય છે. ગુજરાતની જનતા માટે જાહેર પરિવહનનું એકમાત્ર માધ્યમ એસટી નિગમ દર વર્ષે ખોટ કરતું જાય છે. જ્યારથી નિગમની રચના થઇ છે (1લી મે 1960) ત્યારથી આ નિગમે ખોટ કરી છે. સરકાર એવો દાવો કરે છે કે રાજ્યની જનતાની સુખાકારી માટે એસટી બસો ચલાવવામાં આવે છે પરંતુ હકીકત વધુ ગંભીર છે. સાચી હકીકત એવી છે કે એસટી બસના ડ્રાઇવ...

લોકોના પરસેવાની કમાણી દંડમાં, ટ્રાફિક પોલીસ ગુજરાતીઓ પાસેથી વર્ષે 600 ...

કે ન્યૂઝ, ગાંધીનગર,તા:25  ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદા પ્રમાણે ગુજરાતીઓએ તેમના પરસેવાની કમાણીના 100 કરોડ રૂપિયા માત્ર બે મહિનામાં ગુમાવ્યા છે. જો આ રીતે ચાલતું રહ્યું તો 12 મહિનામાં ગુજરાતીઓ 600 કરોડ રૂપિયા ગુમાવશે. હેલ્મેટ અને સીટબેલ્ટની વચ્ચે આ રમત શરૂ થઇ છે, વધારે પ્રદૂષણ ફેલાવતા હોવા છતાં બાકીના ટ્રાફિકને લગતા ગુનાઓ સરકારી ડીઝલ વાહનો ...

એસટીની 27 ટકા બસ જોખમી

અમદાવાદ,તા.23 ચાલુ વર્ષમાં એસ ટી નિગમની બસના અકસ્માતના કારણે 105 લોકોનાં મોત થયા છે. ગુજરાતની પ્રજાને સારી બસ સેવા મળે તે માટે સરકારે રૂ.906 કરોડ 2018-19માં આપ્યા હતા. તેમ છતાં ભંગાર થઈ ગયેલી જૂની બસો દોડાવવામાં આવી રહી છે. 900 કરોડમાંથી 50 લાખની કિંમતની 18000 નવી બસો ખરીદી કરી શકાય છે છતાં ખરીદવા માં આવતી નથી. એસ ટી પાસે હાલ 8508 બસો છે જેમાંથ...

રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ

ગાંધીનગર, તા.૧૫ રાજ્ય સરકારે એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગાર પર કામ કરી રહેલા કર્મચારીઓના પગાર વધારો મંજૂર કર્યો છે. જેને લઈ આ પગાર વધારો જાહેર કરાતા રાજ્ય સરકારની તિજોરી પર 94 કરોડનું ભારણ વધશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટીના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆતો ક...

અમદાવાદ શહેરમાં એએમટીએસ દ્વારા ૨૦ કંડકટરલેસ બસો દોડતી કરાઈ

અમદાવાદ, તા.૯ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સેવા કે જે વર્ષ-૧૯૪૭માં આ શહેરમાં શરૂ કરાઈ હતી. આ સેવા આજે રૂપિયા ૨૮૦૦ કરોડના આર્થિક બોજ હેઠળ દબાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં એએમટીએસના વધતા જતા રોજીંદા ખર્ચ ઉપર અંકુશ લગાવવા એએમટીએસ દ્વારા શહેરમાં પાઈલોટ પ્રોજેકટ હેઠળ વીસ જેટલી કંડકટરલેસ એટલે કે કંડકટર વિનાની બસ શરૂ કરાઈ છે. એએમટીએસ દ્વારા શરૂ કરવામા આવે...

આધુનિકતા તરફ GSRTCનું બીજું પગલું

ગુજરાત ST નિગમે ઓનલાઈન રિઝર્વેશન સુવિધા ખોલ્યા બાદ હવે મુસાફરોને આકર્ષવા ફોન પર સીટ બુક કરાવવાની સુવિધા શરૂ કરી છે, જે મુજબ મુસાફર ST નિગમના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ગંતવ્ય સ્થળની સીટ બુક કરાવી શકશે. બુકિંગ કરાવ્યા બાદ મુસાફરીના 5 કલાક પહેલાં મુસાફરે તે ટિકિટ મેળવી લેવાની રહેશે. જો કોઈ મુસાફર પાંચ કલાક પહેલાં ટિકિટ નથી મેળવતો, તો આ સીટ જનરલ રિઝર્...

એસટી નિગમ સરકારને 2800 કરોડ ચૂકવતું નથી, ખોટનું કારણ સરકારી કાર્યક્રમો...

ગાંધીનગર, તા. 25 ગુજરાત સરકારના એસટી નિગમની બલિહારી જોવા જેવી છે. આટલી બઘી બસોનું સંચાલન છતાં નિગમ ખોટ કરે છે. મુસાફરોને નિયમિત બસ સુવિધા આપી શકતું નથી અને સરકારના 2800 કરોડ પણ ચૂકવતું નથી. એસટી નિગમના હાલના અધિકારીઓએ એસટી બસોનું સંચાલન જોવા મુસાફરો માટે એપ્લિકેશન શરૂ કરી છે પરંતુ તે નિરર્થક સાબિત થઈ છે. એક બાબતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાત એ...