Monday, June 2, 2025

Tag: GST Act

વેરા સમાધાન યોજના-૨૦૧૯ની મુદત ત્રણ માસ લંબાવવામાં આવી

સરકારના નાણાં વિભાગના તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજના ઠરાવથી વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ છે.આ ઠરાવથી વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું પુરેપુરૂ મજરે આપવા, અગાઉના બાકી મૂળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા, વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા હપ્તાની રકમ ભરવામાં ચુક થયે વ્યાજ સાથે ભરવાની સ...

ગુજરાતમાં વીસ હજાર કેસોના બાકી લેણાંમાં સમાધાન યોજના જાહેર

ગાંધીનગર,તા.12 ગુજરાતમાં જીએસટી એક્ટનો અમલ થયા પહેલાં સેલ્સ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, સેન્ટ્ર સેલ્સ ટેક્સ, મોટર સ્પીરીટ ટેક્સેશન, એન્ટ્રી ટેક્સ અને સુગર કેન પરચેઝ ટેક્સ હેઠળના વેરા અંગે વેપારી વર્ગના અંદાજે 20,000 થી વધુ વિવાદ વિવિધ સ્તરે પડતર છે પરિણામે આવા કેસોમાં સંકળાયેલી વસૂલાતની નોંઘપાત્ર રકમ લહેણી તરીકે બાકી છે. આ જૂના વિવાદોના નિકાલ મ...