Thursday, February 6, 2025

Tag: GUJARAT BJP

મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય

દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે. ગુજરાતને શું ન મળ્યું કર્ણાવતી શહેનું...

ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે

ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની  ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનારને રૂ.૧૧૪ કરોડ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પણ જ્યાં સૌથી વધું ખનિજની ચોરી થાય છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભાજ...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

અશોક ગેહલોત સાચા પડ્યા, ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિવાતો હોવાની ભાજપ સરકાર...

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 1...

ભાજપના ભરતી ભોપાળા

હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે  મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેન...

કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા

ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને  જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે. કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!.. કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ...

ગુજરાત જવાના ડરે,પરફોર્મન્સ સુધારવા મોદીનો રૂપાણીને આદેશ

ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવા તેમજ 2020ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના અગ્રણી નેતાઓને સૂચના આપી છે. હાઈકમાન્ડની નારાજગી ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારો નિકળી રહી છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારને બચાવવા માટે...

ગુનેગારોનું ભાજપ…

ભાજપા માટે શરમજનક ઘટના ઘટી છે .ભાજપના કોર્પોરટર પુત્ર અને તેના પિતાને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગર સેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર ...

બદલી પે બદલી, IAS અશોક ખેમકાની ૫૨ મી બદલી

હરિયાણાનાં  સિનિયર IAS અશોક ખેમકાની ૫૨મી બદલી કરવામાં આવી છે. તેમને અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અન ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. રૂ બદલી આઠ મહિના બાદ થઇ છે. ૧૯૯૧ની બેચના અશોક ખેમકાની આ પહેલા માર્ચ ૨૦૧૯માં બદલી થઇ હતી. અભિલેખાગાર વિભાગ ભાજપના રાજ્યમંત્રી કમલેશ ઢ...

વસતી ગણતરી ઘોંચમાં !!!

પ્રશાંત પંડીત, અમદાવાદ,તા.૨૮ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાદી સાચવી રાખવા હવે ભાજપ દ્વારા નવા રાજકીય દાવપેંચ કરવામાં આવી રહ્યાં છે. હવે અમપાની 2020ની ચૂંટણી અગાઉ જ નવું સિમાંકન કરીને પોતાની સત્તા જાળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જોકે આ તમામ દાવપેચને કારણે હવે અમદાવાદની વસ્તીગણતરીની પ્રક્રિયા ઘોંચમાં પડશે. એકવર્ષ જેટલો વસ્તીગણતરીમાં ...

…તો એએમટીએસને તાળાં વાગી જશે

૧૯૪૭ના વર્ષમાં અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ભાવિ ધુંધળુ બની ગયુ છે.એક મહીના અગાઉ ત્રણસો નવી સીએનજી બસો ખરીદવા બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ટેન્ડર રદ કરી દેવુ પડયુ છે.દરમિયાન એએમટી એસ ની માલિકીની વધુ સો બસ પણ ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામાં આવી છે.એક મહીનામાં જો કોઈ નકકર ...

ફરી એક વખત શહેરની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે આપેલા વચનો યાદ અપાવવા...

અમદાવાદ,તા:૨૭ ઇતિહાસ વીદ્દ શું કહે છે ઇતિહાસ કાર પ્રાધ્યાપક રામજી સાવલિયાકહે છે કે, આશાવલ અને કર્ણાવતીના સ્થાને કે નજીક અમદાવાદ સ્થપાયું હતું. ‘પ્રબંધચિંતામણિ’ માં કર્ણદેવ સોલંકી અને કર્ણાવતી નગરની વિગતો મળે છે. કર્ણદેવ શૈવધર્મી હતો. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતો. જયસિંહ સિધ્ધરાજનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાવલના માથાભાર...

ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ

ગાંધીનગર,તા:૨૬ 5 હજારની વસતીના ગામો વધ્યા 2001માં ભાજપ સત્તા પર આવ્યો ત્યારે 2થી 5 હજારની વસતી ધરાવતાં ગામો 4 હજાર હતા જે 2021માં ગણતરી થશે ત્યારે 5 હજાર થઈ જશે. 5 હજારથી વધું વસતી હોય એવા 1 હજાર ગામ હતા તે 20 વર્ષમાં વધીને 1500 નવી વસતી ગણતરીમાં થઈ જશે. લોકો રોજગારી, સલામતી અને સુવિધા મેળવવા માટે નજીકના મોટા ગામ કે શહેર તરફ દોટ મૂકી રહ્યાં છ...