Thursday, February 6, 2025

Tag: GUJARAT BJP

શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..

કચ્છના રણના ગામની 1975ના સમયના સમયની કથા કહેતી ‘હેલ્લારો’ ફિલ્મનું શુટીંગ માટે 25 ભૂંગા – ઘર બનાવીને આખું નવું ગામબનાવાયુ હતું. કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે, ત્યાં આ ગામ બનાવાયું હતું. એક ઢોલી અને મહિલાઓની આઝાદીની વાત ગુજરાતી ફિલ્મમાં છે. પણ વરવી વાસ્તવિક હકીકત એ છે, કચ્છના 47 ગામો 10 વર્ષમાંમાં એક પણ વ્યક્તિ રહેતી ...

પવારના પાવર સામે અમિત શાહની હાર

મહારાષ્ટ્રમાં શનિવારે વહેલી સવારે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લઈને ઉગતા સૂર્યની સાથે સાથે રાજ્યની નવી સરકારનો ઉદય પણ થયો હતો. પરંતુ આ સરકાર માત્રને માત્ર મંગળવાર બપોર સુધી જ રહી એટલે કે માત્ર 80 કલાક જ ચાલી અને સરકારનું પતન થયું. આ આખા ઘટનાક્રમમાં નીતિ ઘડવામાં ધૂરંધર ગણાતા ભાજપની જૂગલ જોડીને રાજકારણ ના અઠંગ અને ખેરખાં ગણાતા એક મરાઠા નેતાએ ધોબીપછાડ આપી દે...

શાળા,શિક્ષકો-છાત્રો ઘટ્યા પણ અમપાનું બજેટ વધ્યું

પ્રશાંત પંડીત અમદાવાદ,તા:૨૬ શહેરમાં છેલ્લા પંદર વર્ષથી મહાનગર પાલિકામાં ભાજપ સત્તાસ્થાને છે. મહાનગર પાલિકા હસ્તક ચાલતી નગર પ્રાથમિક શાળા સંચાલન બોર્ડમાં પણ તેમના જ પક્ષના હોદ્દેદારો છે. સૌને શિક્ષણ આપવાની મોટી-મોટી વાતોની વચ્ચે શહેરમાં છેલ્લા દાયકામાં શાળાઓ ઘટી, શિક્ષકો ઘટ્યા, વર્ગો પણ ઘટ્યા અને શિક્ષકો પણ ઘટ્યા માત્ર વધતું રહ્યું છે તો વાર્ષ...

શિક્ષણનો વેપાર ક્યારથી….?

ગાંધીનગર,તા:25 ભણતર સાથે ગણતરમા અવ્વલ નંબરે ગણાતા ગુજરાત રાજ્યનું શિક્ષણ એટલી હદે નીચે ઉતારી દેવા સાથે તેનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે કે જેને લઇને ભવિષ્યે સર્વશ્રેષ્ઠ કે તેજસ્વી યુવાધન ગુમાવવામાં ગુજરાત પ્રથમ નંબર આવે તો આશ્ચર્ય નહીં હોય.....! ખૂદ રાજ્ય સરકાર ભણતરનો ભાર વિદ્યાર્થીઓના માથેથી નહીં પણ પોતાના માથેથી ઉતારવા છેલ્લા ૧૫ વર્ષ ઉપરાં...

રોજી રળવા ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર

કે ન્યુઝ,ગાંધીનગર,તા:25 બહારના નહીં ગુજરાતના જ એ ગરીબ છે 2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. 2018માં રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર છે. 34 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ...

દેશમાં ઓછી બહુમતી સાથે સરકાર બનાવવાનો મંત્ર ચીમનભાઈએ આપ્યો હતો

છેલ્લાં કેટલાંક સમયથી દેશના રાજકારણમાં જે રીતે રાજ્યોમાં સરકાર બનાવવા માટે નીતનવા પેંતરા રચાઈ રહ્યા છે તે ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની દેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં પહેલાં કર્ણાટક અને પછી મહારાષ્ટ્રમાં સત્તા માટે જે પ્રકારની રાજનીતિ રમવામાં આવી છે તેના મુખ્ય સૂત્રધાર ગુજરાતમાં હતા. વર્ષ 1973માં સ્વ. ચીમનભાઈ પટેલે જે ર...

ગુનેગારોનો પક્ષ ભાજપ

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25  ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં...

નરેન્દ્રમોદીએ શરૂ કરાવેલી બીઆરટીએસ પાછળ ૧૨૦૦ કરોડનું આંધણ,.૪૫ જીંદગીઓન...

પ્રશાંત પંડીત, અમદાવાદ:તા.૨૪ ૧૪ ઓકટોબર-૨૦૦૯ના દિવસે હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શરૂ કરાવેલી અમદાવાદ શહેરમાં બીઆરટીએસ પાછળ દસ વર્ષમાં ૧૨૦૦ કરોડની રકમનું આંધણ થઈ ચુકયુ છે.ભાજપ દ્વારા વચનેષુ કીં દરીદ્રતાની ઉકિતની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના રૂપાળા નામ હેઠળ અનેક પ્રલોભનો અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીને છેલ્લા પાંચ વર્ષથી અપાઈ રહ્ય...

દિલ્હીમાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન :ભાજપાએ ઉઠાવ્યો પણ પ્રજાનો સાથ કયા &#...

ન્યૂ દિલ્હી,તા:23 દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપાપાએ પીવાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા ભાજપના સ્થાનિક નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા. વિવિધ પ્રસાર માધ્યમોએ પણ આ મુદ્દાને વિશેષ મહત્વ આપ્યું છે પરંતુ આ પ્રદુષિત પાણી પ્રશ્ને આમ પ્રજાને ભાજપા સાથે ઉભા રહેવામાં કોઇ રસ નથી લાગતો જે ભાજપાએ યોજાયેલા દેખાવો દ...

સૌરભની સુવાસ ઉડી ગઈ !!!

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:23 ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝિલાતો હતો તેવાસૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા છે. સૌરભ પટેલનું શારીરિક  કદ ઘટ્યું છે તેની સાથે રાજકીય કદ પણ ઘટ્યું છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેમને માંડ માંડ ટિકીટ મળી છે અને સિનિયર હોવાથી તેમને મંત્રી બનાવવામાં આવ્યા છ...

મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ

અમદાવાદ, તા. 23. મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના...

શિવસેના ગુજરાતમાં સિંહની સામે નહોર વગરનો વાઘ

કે ન્યૂઝ, અમદાવાદ,તા:23 મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ એવા શિવસેનાએ આખરે દગો કર્યો છે. તેની શરૂઆત ગુજરાતમાં 2017માં વિધાનસભાની અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને કરી હતી. પણ શિવસેના ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું ક્યારેય પાડી શકી નથી. ગુજરાતમાં શિવસેના સદંતર નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવનારી શિવસેના ગુજરાતમાં કેવી નિષ...

32 ટકા છોકરીઓ, 33 ટકા છોકરાએ સેક્સુઅલી વાઈલેન્ટ ઓન લાઈન કન્ટેન્ટ સામે ...

ઓનલાઇન મળતી જાણકારી કરતા પુસ્તકો દ્વારા મળતી જાણકારી વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે, માટે બાળકોને માહિતી કે જ્ઞાન માટે ડિવાઇસને બદલે પુસ્તક આપો : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગાંધીનગર ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કાપડ અને મહિલા બાળવિ...

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફ...

ગાંધીનગર,તા.21   ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. 2020માં છે જેમાં મહાનગરો, જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત ભાજપમાં નવા પ્રમુખની વરણી થવાની છે. ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. દર ...

નરેન્દ્ર મોદીના કુટુંબ પાછળ પાંચ કરોડનો ખર્ચ

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:19  ગુજર્રાંઈ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સુરક્ષા પાછી ખેચી લેવાના મામલે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ફરી આજે આ મામલે નવો વિવાદ બહાર આવ્યો છે. રાજ્ય સરકારે માત્ર પ્રહલાદ મોદીની જ નહીં પણ ર્ંઈેમના અન્ય બે ભાઈઓ અને બહેનની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્...