Monday, August 4, 2025

Tag: Gujarat CONGRESS

ગામડાની સડક બનાવવા રૂ.10 હજાર કરોડ !

વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગનું રૂ.૧૦ હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવી હતી. ગ્રામ સડક યોજના જાહેર કરી છે જે હેઠળ ૩૪૦૦૦ ગામો અને પરાઓને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂ.૧૦૨૪૩ કરોડ મંજૂર કરાયા છે આ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૨૫૬૯.૪૧ કરોડની જોગવાઇ પણ કરાઇ છે. આ યોજના હેઠળ રાજ્યમાં રૂ.૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ...

બે લાખને બાંધાલા પગારથી નોકરી આપી કાયદાઓનો ભંગ

બે લાખ જેટલા યુવાનોએ સરકારી નોકરી માટે વર્ષો સુધી સંઘર્ષ-મહેનત કર્યો. સરકારે તેમને વર્ષ ૨૦૦૬થી નોકરી તો આપી પરંતુ ફીક્‍સ પગારથી. ૨૦૧૨માં નામદાર કોર્ટે ‘સમાન કામ, સમાન વેતન'નો ચુકાદો આપ્‍યો અને ફીક્‍સ પગાર પ્રથા ગેરબંધારણીય છે તેમ જણાવ્‍યું, છતાં આ ભાજપ સરકાર નામદાર કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી ગઈ અને સુપ્રિમ કોર્ટમાં ગઈ. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાન...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં 8 નેતાઓએ રાજીનામાં આપ્યાં

દિપક બાબરિયાના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને સાત પ્રદેશ મંત્રીઓએ પાર્ટીમાં સૌની જવાબદારી હોય છે તેને અનુલક્ષીને ગુજરાત પ્રદેશના મહામંત્રી દીપસિંહ ઠાકોર, મંત્રી બાબુભાઈ વાઘેલા, મંત્રી યુનુસભાઈ બેલીમ, મંત્રી રાજુભાઈ પટેલ, મંત્રી ભાવિન વ્યાસ, મંત્રી ગણપત પરમાર, મંત્રી અહેસાન કુરેશી અને મંત્રી કાન્તિભાઈ બાવરિયા શનિવારે સાંજે પ્રદેશ પ્રભાર...

કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્...

ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ...

કોંગ્રેસ કરતાં ભાજપમાં મહિલા ઉમેદવારો વધું ગુનેગાર, ભાજપ હવે ક્રિમિનલ ...

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની રાજકીય સંસ્થાઓની ચૂંટણીમાં 33 ટકા અનામત લાવ્યા ત્યારે મહિલાઓ માટે રાજકીય ક્ષેત્ર નવો યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલાઓને વિધાનસભા ને લોકસભામાં 33 ટકા અનામત આપી રાજકીય સત્તા આપાવી શક્યા નથી. રાજકીય સુધારાઓમાં એવી અપેક્ષા હતી કે પુરૂષોની સ્થાને મહિલા રાજનેતાગી...

જેલમાં જલસા કરવા કેદીએ ભાવ પત્રક જાહેર કર્યું, ડી.જે કે ડાન્સ પાર્ટી ક...

નડિયાદ નજીક આવેલા બિલોદરા જિલ્લા જેલ રાજ્યમાં વિવાદમાં છે. છેલ્લાં કેટલાય સમયથી જેલમાં બની રહેલા બનાવો પોલીસની બેરહેમી અને બેદરકારી જાહેર થઈ છે. પોલીસ દ્વારા કેવો અમાનુષી ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેનો એક કેદી દ્વારા જ પર્દાફાશ કરાયો છે. નડિયાદ જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા છે. જેલર તરીકે ફિરોઝ મલેક છે. કાચા કામના કેદી મનોજ ઉર્ફે મનુભાઇ પરમારે ...

મુખ્ય પ્રધાન રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું તેમાં કૌભાંડ નિકળ્યું, કૌભાંડ...

ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત રૂ.7 કરોડના દાનથી બનેલા મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપામીએ બીજી વખત 7 મે 2018ના દિવસે કર્યું તેના આજે  એક વર્ષ થયું છે ત્યારે ફરી એક વખત આ સંસ્થામાં ચાલતાં કૌભાંડો બહાર આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પ...

પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે

સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફ...

ગુજરાત વિધાનસભાએ બનાવેલા RTE કાયદાને ભાવનગરની શાળાઓ ગણકારતી નથી

ભાવનગરની શાળામાં નાના વિદ્યાર્થીઓ જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ લેવા માટે ગયા તો શાળાએ તેને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે હું કંઈ ન કરી શકું તમે પોલીસ સ્ટેશન જાઓ. તેથી 1 ધોરણમાં દાખલ થવા માંગતા નાના બાળકો વાલી સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. હવે સાંભળો તેની વાત તેના જ શબ્દોમાં ..... જુઓ વિડિયો. https://youtu.be/bu9t...

સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત

છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર - એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે. કશ્યપ રાવલને અમદાવાદના બાવળા...

કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત

કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે શરૂ કરેલી આરોગ્ય અને ઓપરેશન યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ જેવા સ્થળોએ ભાજપના નેતાઓની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓપરેશનો થયા છે. ત્યાં બાળકોની જન્મવાની સંખ્યા ઊંચી છે ત્યારે આવા કૌભાંડો સરકાર સમક્...

ભાજપના નારાજ નેતા ઇન્દ્રસિંહ રાજપુતની નવસારીના તોફાનમાં ધરપકડ

ભાજપના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારમાં નવસારી લોકસભાના વિજલપોરમાં જૂથ અથડામણની ઘટનામાં પથ્થરમારો થયો હતો. પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કર્ફ્યું જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે કોમ્બીંગ કર્યું હતું. 4 પોલીસને ઇજા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 200 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જૂથ અથડામણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્ત...

પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું. જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજી...

રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા. અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામુ...

જામજોધપુરમાં પણ ખાતર કૌભાંડ, રાજ્યવ્યાપી બન્યું

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ધ્વારા જામજોધપુરના ડેપો પર ખાતરની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ડીએપી બાદ એન પી કે અને એ પી એસ પ્રોડક્ટમાં પણ વજન ઓછું આવ્યું છે. જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં જ આ વજન ઘટાડો સામે આવ્યો હતો. . જેમાં ગોડાઉનમાં પડેલા જથ્થાનો વજન કરતા ડીએપીમાં અહીં પણ વજન ઘટાડો સામે આવ...