Monday, August 4, 2025

Tag: Gujarat CONGRESS

પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું

ગાંધીનગર, તા.30 રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. શું કારણો છે? એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...

ટિકિટ માટેનું મુખ્ય માપદંડઃ ભ્રષ્ટ, પક્ષપટલુઓ અને બે પત્ની ધરાવનારાની ...

ગાંધીનગર, તા. 30 ગુજરાતની છ વિધાનસભાની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે.  બન્ને રાજકીય પક્ષોએ પસંદગીની પ્રક્રિયામાં સ્થાનિક કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવી છે.  ભાજપ કે કોંગ્રેસે પરિવારવાદ નથી ચલાવ્યો પણ મોટા પરિવાર ધરાવતાં કે બે પત્ની ઘરાવતાં ઉમેદવારોને ટિકિટ આપી છે. કેટલાંકને કાયદેરની બે પત્ની છે તો...

ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ના...

રાજ્યમાં ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ભાજપે બનાસકાંઠાની થરાદ બેઠક પર જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, અરવલ્લીની બાયડ બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા ધવલ ઝાલા, અમદાવાદની અમરાઇવાડી બેઠક પર જગદીશ પટેલ, લુણાવાડા માટે જીગ્નેશ ...

કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, આજે ઉમેદવારી પત્રો ભરવાનો અ...

ગાંધીનગર, તા. 29 રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા બન્ને રાજકીય પક્ષો દ્વારા છ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને લાંબુ મનોમંથન કરવામાં આવ્યું હતું અને દરેક બેઠક પર બેથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવીને કેન્દ્રીય મોવડીમંડળને મોકલી આપી હતી. આ પેનલના આધારે તેમ જ પ...

શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો

અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...

ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...

કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર

જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...

રાજયમાં વીસ હજાર કરતા વધુ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા સરકારના ઠાગાઠૈયા

ગાંધીનગર,તા.25 ગુજરાતમાં  રૂપાણી સરકારના નેતૃત્વ વાળી ભાજ્પ સરકાર દ્વારા એક બાજુ  શિક્ષણ ને લઈને  મોટી મોટી વાતો કરાય છે ત્યારે બીજી બાજુ  નક્કર વાસ્તવિકતા એવી છે કે સમગ્ર રાજ્યમાં 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે જેને ભરતી કરવા માટે સરકાર દ્વારા ઠાગ઼ાઠૈયા કરવામાં આવી રહયા જેના પરિણામે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડે છે. ગતિશીલ ગુજરાત...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મીએ ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાતમાં નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પાર્ટીના સૂત્રો કહે છે કે અમિત શાહ 28 અને 29મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે પેટાચૂંટણીની ચર્ચા કરે તેવી સંભાવના છે. અમિત શાહ કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે. ...

સુરેન્દ્રનગર પાલિકાએ 19 લાખની કચરાપેટીઓ મુકી રાખતા કોંગ્રેસ દ્વારા વિર...

વઢવાણ તા.25 સુરેન્દ્રનગર સ્વચ્છ બનેતે માટે રાજય સરકાર દ્વારા અડધા કરોડથી પણ વધારેની કચરા ટોપલી નગરપાલીકાને આપવામાં આવી હતી અને નગરપાલીકાએ આ સુરેન્દ્રનગરની જનતાને આપવાને બદલે ટોપલી બન્ધ રૂમમાં પેક કરી મૂકી દીધી હતી. આજે આ બાબતની સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યકરોને જાણ થતા કોંગી કાર્યકરોએ નગરપાલિકાએ જઇને આ બન્ધ રૂમના તાળા તોડીને આ ટોપલીઓ લોકોને વિત...

520 બસીસમાં 100 કરોડનું ટાટા નું કૌભાંડ, કંપનીને બચાવવા માંગતા રાજનેતા...

ગાંધીનગર, તા.25  એસટી દ્વારા 2160 રેડી બીલ્ટ મીની બસ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ટાટા મોટર્સ દ્વારા નક્કી કરેલા મોડલ કરતાં હલકી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરી હોવાનું 21 સપ્ટેમ્બર 2019માં બહાર આવ્યું છે. જે અંગે એસ ટી નીગમના અધિકારી અમરીશ એ. પટેલ કે જે ખરીદ નિયામક છે તેમણે આ કૌભાંડ જાહેર કર્યું છે. તેથી સર...

મોટર વ્હિકલ નિયમો મુજબ ગુજરાત સરકારના ૨.૫ કરોડ વાહનો ગેરકાયદેસર

અમિત કાઉપર ગાંધીનગર,તા.25 વાહન વ્યવહારમાં કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરવામાં આવી રહ્યો છે, પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. ગુજરાત સરકારના ૨.૫ કરોડથી વધુના વાહનો 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ કોઈ પણ સરકાર આવું લખાણ લખી શકે નહીં. છતાં ગુજરાત સરકાર વર્...

બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા વાહન કમિશ...

ગાંધીનગર,તા.24 આમ આદમી પર કાયદાઓનો કરડો કોરડો વીંઝતા સરકારી અધિકારીઓ એમ માને છે કે અમે તો કાયદાથી પર છીએ અને છડેચોક તેનું ઉલ્લંઘન કરી શકીએ છીએ. પરંતુ હદ ત્યારે થાય છે જ્યારે જે કાયદાના અમલીકરણની જવાબદારી જેમના શિરે છે તે જ અધિકારી તેનું ઉલ્લંઘન કરે. રાજ્યમાં બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવતા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી વાહન કમ...

ગાઈકા કિંજલ દવે ચાર બંગડીમાં કેમ અટવાઈ રહી છે, જાણો પૂરી વિગત

રવિવારથી શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાએલી કિંજલ દવે ફરી વાર કોપીલાઈટના કેસમાં અટવાઈ છે. ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે અમદાવાદ શહેરની સિવિલ કોર્ટમાં કિંજલ દવે સામે દાવો માંડ્યો છે. પ્રાથમિક સુનાવણી બાદ અદાલત...

રાધનપુર બેઠક માટે કોંગ્રેસના 15 ઉમેદવારોએ માંગી ટિકીટ, તો અમરાઈવાડીમાં...

અમદાવાદ, તા. ૨૩ ગુજરાત વિધાનસભાની છ બેઠકોની યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત વેગીલી કરી દેવામાં આવી છે. આ છ બેઠકો પૈકી કોંગ્રેસમાંથી સૌથી વધારે દાવેદારી રાધનપુર બેઠક માટે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૧૫ ઉમેદવારોએ ટિકીટ માંગી છે. તો બીજી બાજુ ભાજપ માટે અમરાઈવાડીની બેઠક માથાનો દુઃખાવો સમાન ...