Tag: Gujarat CONGRESS
દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસ વાપસીના એંધાણ
ગાંધીનગર,તા.23
રાજકોટના કોંગ્રેસના પૂર્વ અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
એક રીપોર્ટ અનુસાર ગાંઘીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી દાંડી સુધી...
રાધનપુર બેઠક પર ઠાકોર સામે રબારી કે ચૌધરી ઉમેદવાર વચ્ચે જંગની સંભાવના
રાધનપુર, તા.23
રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રવિવારે જાહેર થઇ છે. જેમાં 21 ઓકટોબર 2019 ના રોજ મતદાન થશે. જયારે 27 ઓકટોબરે મતગણતરી થશે. તારીખ 23થી 30 સપ્ટેબર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જે આ વખતે રાધનપુર ધારાસભ્ય પદે કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ ભાજપ આવેલા અલ્પેશ ઠાકોરને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પૂરી શક્યતાઓ છે. ત્યારે કોંગ્રેસ પણ ઠાક...
બાયડ બેઠક પર જીતની ચાવી ઠાકોર(ક્ષત્રિય) સમાજના હાથમાં
મોડાસા, તા.૨૩
2.31 લાખ મતદારો ધરાવતી બાયડ વિધાનસભા બેઠકની આખરે પેટાચૂંટણી જાહેર થઈ ગઇ છે. 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જીત્યા હતા. 2019માં ધવલસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડતાં 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. બેઠક પર સૌથી વધુ મતો ઠાકોર (ક્ષત્રિય) સમાજના હોવાથી પ્રભુત્વ જ...
ટાઉન પ્લાનીંગમાં પાટીદારોને અન્યાય થતો હોવાની જિલ્લા કલેકટરને ફરિયાદ
પાલનપુર,તા.20
પાલનપુર વિકાસ નકશામાં ગરબડો બાબતે આજે અસરગ્રસ્તોએ જિલ્લા કલેકટર સમક્ષ ટીપી એક્ટ 6-બી હેઠળ અરજી દાખલ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે તેની આગેવાની લીધી હતી. અરજદાર કનુભાઈ પટેલના નામે જિલ્લા કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
ટાઉન પ્લાનીંગમાં પાટીદારોની જમીન છે ત્યા અન્યાય
પાલનપુર વિસ્તારમાં જે જમીનો કપાતમાં જાય છે ત...
વિધાનસભાની ચાર બેઠકો પર 21મી ઓકટોબરે પેટાચૂંટણીનો જંગ : 24 ઓકટોબરે પરિ...
ગાંધીનગર,તા.21
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી ચાર વિધાનસભા ની બેઠકો ઉપર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવી છે. જે મુજબ 21 ઓક્ટોમ્બર 2019 ના રોજ ચર બેઠકો ઉપર ચૂંટણી થશે અને 24 ઓક્ટોમ્બર 2019 નાં રોજ આ ચાર બેઠાકોનું પરિણામ જાહેર કરવામાં આવશે.
2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પોતાની જીત મેળવી હસ્તગત કરેલી ચાર બેઠકો ઉપ...
ટ્રાફિકના નિયમોનો અમલ પંદર ઓક્ટોબર સુધી સ્થગિત રખતાં કોંગ્રેસે ફટાકડા ...
રાજકોટ,તા.19 રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમોનો અમલ હાલ પુરતો મોકૂફ રાખીને તેની મુદ્દત વધારવામાં આવી હતી. સરકારના આ નિર્ણય બાદ રાજકોટમાં કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી તની કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમની માગણીને કારણે જ સરકારને નિયમમાં છુટછાટ આપવાની અને મુદતમાં વધારો કરવાની ફરજ પડી હતી. છે. કોંગ્રેસે ટ્રાફિકના મુદ્દે ત્રણ દિવસ સુધી ઉગ્ર આંદોલ...
સુવિધાઓ આપવામાં ઉણા ઉતરેલા તંત્ર સામે સુરેન્દ્રનગરવાસીઓએ બંધ પાડી રોષ ...
સુરેન્દ્રનગર,તા.19 બિસ્માર માર્ગો અને ટ્રાફીક સમસ્યા તેમજ રખડતા ઢોર ઉપરાંત હેલ્મેટના કાયદા સહીતની ઢગલેબંધ સમસ્યાને લઇને સુરેન્દ્રનગર શહેરે બંધ પાળ્યો હતો. સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા બિન રાજકીય રીતે બંધનું એલાન આપવામાં આવ્યું હતુ.તમામ વિસ્તાર સવારથી જડબેસલાક બંધ રહ્યા હતાં. સુરેન્દ્રનગર-દૂધેરજ સંયુકત નગરપાલિકા સત્તાધીશો દ્વારા આમ જનતા...
સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...
આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...
નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?
ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી.
જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન, સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી, પારૂલ પટેલ, કુમુદ ભટ્ટ, શર્મિષ્ઠા સરકાર, શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...
ટ્રાફિકના નિયમો-ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનાં રસ્તા પર ધરણાં
રાજકોટ,તા:18 ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. દેખાવ અને ધરણાં અંગે કોંગ્રેસે પોલીસ પાસે મંજૂરી માગી હતી, જે ન મળવા છતાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં ઉપવાસ આંદોલન પ...
રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમોમાં સૂરી સરકારઃ ધાનાણી
ગાંધીનગર,તા:18
કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા મોટર વ્હીકલ એક્ટ-2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરાઈ રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ ન...
રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો
અમદાવાદ
શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવ...
ટ્રાફિકના નિયમો-ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનાં રસ્તા પર ધરણાં
રાજકોટ,તા:૧૮ ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. દેખાવ અને ધરણાં અંગે કોંગ્રેસે પોલીસ પાસે મંજૂરી માગી હતી, જે ન મળવા છતાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં ઉપવાસ આંદોલન પ...
પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...
મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી
નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે.
સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...