Monday, July 28, 2025

Tag: Gujarat Government

વેન્ટીલેટર અંગે રૂપાણી સરકારે 5 એપ્રિલે શું જાહેર કર્યું હતું ?

ધમણની ધમાલ 3 અમદાવાદ, 21 મે 2020 અમદાવાદમાં 5 એપ્રિલ 2020ના રોજ ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાને કર્યું હતું. વેન્ટીલેટરનો 4 એપ્રિલ 2020માં અમદાવાદ સિવીલ હોસ્પિટલના એક દ...

રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને

ધમણની ધમાલ – 2 ગાંધીનગર, 21 મે 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને બચાવમાં આખી ભાજપ સરકાર આવી ગઈ છે. જો તેમ કરે તો જ રૂપાણી બચી શકે તેમ છે. તેથી બચાવ માટે પડદા પાછળ રહીને રૂપાણી કામ કરી રહ્યાં છે. તેઓ પોતાની હાથ નીચેના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બચાવ માટે મેદાને ઉતાર્યા છે પણ રૂપાણી પોતે જાહેરમા...

રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિના નિષ્ફળ ધમણ વેન્ટીલેટરનો ઓર્ડર રદ કરતી પોન્ડ...

ધમણની ધમાલ 1 ગાંધીનગર, 21 મે 2020 પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો છે. મુખ્યમંત્રી નારાયણસામીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધમણ-1ના પર્ફોર્મન્સને લઈને ઘણો વિવાદ સર્જાયો છે અને સ્વાસ્થ્ય મંત્રી સાથે ચર્ચા કરી છે. જેથી અમે ઑર્ડર કેન્સલ કરીશું અને આ બાબતે પત્ર મોકલી દેવાયો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના...

મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને 13 એપ્રિલથી મફત અનાજ

ગાંધીનગર, 10 એપ્રિલ 2020 રાજ્યભરમાં આગામી 13 એપ્રિલ 2020 થી 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો 52થી 60 લાખ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં 2.50 કરોડથી 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને અનાજ મળશે. અનાજ વિતરણ વ્યવસ્થા માટે ગ્રામ્ય અને શહેરમાં દુકાનદીઠ શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણી સાથે સમિતી બનશે. સમિતી સોશિય...

PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...

જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5. દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...

900 કરોડના જમીન કૌભાંડમાં કોઈ તપાસ ન થઈ 

નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ.900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી. ત્યારે તે રૂ27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું. પણ તપાસ થઈ નથી. ...

સરકારી ચોપડે દુષ્કાળ ન રહ્યો, ગુજરાતમાં સારા વરસાદથી

રાજ્યમાં હવે ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. જો 125 મી.મી. કરતાં ઓછો વરસાદ હોય તો જ અછત જાહેર કરવામાં આવતી હોય છે. આમ સરકારી નિયમ પ્રમાણે હજુ 1 ઓક્ટોબર સુધી આ 14 તાલુકામાં વરસાદ પડશે અને તેથી ગુજરાતમાં આ વખતે દુષ્કાળ નથી એવું સ્પષ્ટ પણે કહી શકીએ. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત હવે દુષ્કાળગ્રસ્ત નથી. તેથી કોઈ ખેડૂતને ખેતર માટે  કે પશુઓ...

સરકારે વડોદરા શહેરની સલામતી માટે 9 ટુકડી મોકલી

ગુજરાત સરકારે વડોદરાની સહિત રાજ્યની વરસાદની સમીક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં 5 ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી ૩૪.પ ફિટ છે.  આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિ...

ગાંધીના ગુજરાતમાં મીઠું પકવવું મોંઘુ, સરકારના ભાડાપટ્ટાના દર સૌથી ઉંચા...

ગાંધીજીએ ગુજરાતમાં ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો અને અંગ્રેજોના શાસનને ડોલાવ્યું હતું પરંતુ હાલના શાસકો મીઠા ઉત્પાદકોને ડોલાવી રહ્યાં છે. ગુજરાતમાં મીઠાના ઉત્પાદન સામે અનેક મુશ્કેલીઓ છે. ઝડપથી મંજૂરીઓ મળતી નથી તેથી ઉત્પાદનને માઠી અસર થવાની સંભાવના છે. રાજ્યમાં ભાડાપટ્ટાનો દર એટલો બઘો ઉંચો છે કે સોલ્ટ ઉત્પાદકો કામગીરી કરી શકતા નથી. ગુજરાતમ...

ગરીબ મહિલાઓ અને તેના કંગાળ બાળકો રાજનેતાઓનો શિકાર

રૂપાણીએ કિશોરીઓને પુરક પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવા માટે રૂ.૨૭૭ કરોડના ખર્ચે નવી પૂર્ણા યોજના ખુલ્લી મુકી તેની સાથે વર્ષે કૂલ રૂ.1003 કરોડ ખર્ચ કર્યો છતાં આજે આવી હાલત છે. તો એ નાણાં કોની પાસે સરકી ગયા તે એક સવાલ છે. આટલા નાણાં ગરીબ બાળકો માટે વપરાયા છતાં બાળકોને સારો ખોરાક મળતો નથી. ગુજરાત સરકાર જો આ રીતે જ ચાલતી રહેશે તો 2050 સુધીમાં કુપોષણ સંપૂર્...

ગાંધીનગરમાં રેલવે ટ્રેક પર હોટેલ નીચેથી ટ્રેન પસાર થશે

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટ રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે.

સંજીવ ભટ્ટે રિટ મામલે સરકારને નોટિસ

જામનગર સેસન્સ કોર્ટના આજીવન કેદની સજાને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો તે મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો મંગાવવામાં આવ્યો છે.જામજોધપુર કસ્ટોડીયલ કેસ મામલે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સાલ 1990ના વર્ષમાં જામનગર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મૃત્યુ થયું ...

1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...

પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...