Wednesday, March 12, 2025

Tag: Gujarat samachar

સુરતની 16 વર્ષની એથલેટિક હીર પારેખ બની, સ્વસ્તિક ગર્લ, 90 ડીગ્રીથી હાથ...

સુરત, 24 નવેમ્બર 2020 ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે. તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ...

શ્રીમંત ગુજરાતમાં કાર ધરાવતાં ગરીબો રેશન કાર્ડ પર સરકારનું સસ્તુ અનાજ ...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડનું કૌભાંડ પકડાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે....

મોરબીના ટાઈલ્સ ઉદ્યોગે ભાજપને જીતાડ્યો પણ સુપ્રિમ કોર્ટમાં પ્રદુષણનો ક...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરબી, રાજકોટ, વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો  આવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો હતો. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્...

તૈયાર પાક પર વરસાદ થતાં મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સૌરાષ્ટ્રના ખેડૂતોને ...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 ગુજરાતના કૃષિ વિભાગે ચોમાસામાં વાવેતર અને ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા હતા. જેમાં પાછોતરા વરસાદના કારણે મગફળીમાં પારાવાર નુકસાન થયું હોવાનું તેનો પાક કાઢ્યા બાદ ખેડૂતો જાણી શક્યા છે. ખેડૂતોને મગફળીમાં જે ઉત્પાદન મળવાના આંદાજો હતા તેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. મગફળીના દાણાનું ઉત્પાદન ઘટવાના અંદાજના કારણે તેલનો ભાવ ઊંચો છે...

મોબાઈલ સ્માર્ટ ફોનના કારણે, 30 ટકા નાના બાળકો માયોપિયાથી પીડાય છે

12 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આંખની સમસ્યાઓ વધારે જોવા મળે છે. ભારતમાં સરેરાશ 23થી 30 ટકા બાળકો માયોપિયાથી પીડિત હોય છે. બાળકો ડિજિટલ ડિવાઈસથી પણ દૂર રહે તે જરૂરી છે. 46 ટકા ભારતીય પરીવારોમાં માતાપિતા પોતાના બાળકોની આંખની તપાસ નિયમિત કરાવે છે. આ સર્વેમાં 10 શહેરોના અંદાજે 1000 પરિવારોનો સમાવેશ કરાયો હતો. અંદાજે 68 ટકા ભારતીય લોકો માને છે કે તેમ...
Ghoga GPCL

GPCL company એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ...

ગાંધીનગર, 21 નવેમ્બર 2020 ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની - GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ રહ્યો છે. 60 ફૂટ જમીન ખોદીને તેની માટી આ ...

સરકારી આંકડા કહે છે કોરોનાના દર્દીઓ ઘટ્યા, તો અમદાવાદ બંધ કેમ, આંકડાઓ ...

અમદાવાદ, 20 નવેમ્બર 2020 અમદાવાદમાં ફરી ત્રણ દિવસનું લોકડાઉન તે કરફ્યું પ્રજા પર લાદી દેવાયો છે. તેની સામે ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારના આંકડા કહે છે કે કોરોનાના દર્દી 7 દિવસમાં વધ્યા નથી. જો દર્દીમાં કોઈ વધારો જ ન થયો હોય તો 60 લાખ લોકોને પરેશાન કેમ કરવામાં આવે છે એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. વાસ્તવીકતાં એ છે કે સરકાર અમદાવાદમાં કોરોનાના...

દિવાળીમાં ઉત્સવ માણ્યો, સરકારની ભૂલના કારણે અમદાવાદમાં 1600 લગ્નો અટવા...

ગાંધીનગર, 20 નવેમ્બર 2020 લોકડાઉનના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ હોલ અને પાર્ટીપ્લોટ, ટાઉન હોલ અને ટાગોર હોલના બુકિંગ રદ કરી દીધાં છે. જેના પગલે 1600 લોકોના લગ્ન પ્રસંગો અટવાઈ પડ્‌યા છે. 16 માર્ચથી 29 માર્ચ સુધી હોલ, પિકનિક હાઉસ, પાર્ટીપ્લોટ બુકિંગ કરાવામાં આવ્યા છે. તેમને પૈસા પરત મળશે પણ તેમના શુભપ્રસંગો ખરાબ થયા છે. ...

લોકોના ટોળા ઉમટતાં અમદાવાદમાં લશ્કર ઉતારો, ફટાકડા ફોડવા દેવાની રૂપાણીન...

અમદાવાદ, 20 નવેમ્બર 2020 અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 પછી સોમવાર સવાર 6 વાગ્યા સુધી લોકડાઉન કે કર્ફ્યૂની જાહેરાત થતાં લોકો ખરીદી કરવા બજારમાં નિકળી પડ્યા છે. તેથી દવા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો કહે છે કે અમદાવાદને લશ્કરને હવાલે કરો. લોકો સુધરવા માંગતા નથી. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલે અમદાવાદમાં 15 દ...

રૂપાણી અને શિક્ષણ પ્રધાન આમને સામને, અમદાવાદ બંધ છતાં શાળા કોલેજો ચાલુ...

ગાંધીનગર, 20 નવેમ્બર 2020 શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ રાજ્યની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજો 23 નવેમ્બર 2020થી શરૂ કરવા ફરી એક વખત જાહેરાત કરી છે. જે દિવસે નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં કોરોનાના દર્દી વધતા 3 દિવસ માટે કર્ફયુ લાદવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકાની શાળાઓમાં 1,22,789 વિદ્યાર્થીઓ છે. ધોરણ 10-12ના...

ઈસા અંબાણીએ રિલાયન્સ રિટેલનો રૂ. 47,265 કરોડનો 10 ટકા હિસ્સો વેચી માર્...

બે મહિનામાં સૌથી વધુ મૂડીરોકાણ મેળવનારી કંપની બની, મૂડીરોકાણ પ્રાપ્તતાના દસ્તાવેજ અને શેર જારી કરવા સાથે તમામ મૂડીરોકાણ સંપન્ન, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ મુંબઈ, 19 નવેમ્બર, 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ RRVL માટે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્...

મસાલા પાકોમાં મોદીનાં જાદુઈ આંકડા, મુખ્ય પ્રધાન હતા ત્યારે ચમત્કાર, હવ...

ગાંધીનગર, 15 નવેમ્બર 2020 ગુજરાતમાં સ્વાદના રસિયાઓ ઓછા થઈ રહ્યાં હોય એવું ખેડૂતોનું વલણ જણાય છે. છેલ્લાં 10 વર્ષથી મસાલા પાકનું ઉત્પાદન સ્થગીત થઈ ગયું છે. SPICE - એટલે મસાલાની ચીજ, ગરમ મસાલાની કોઈ વસ્તુ-તજ, લવિંગ ઇ. જેવી, તેજાનો, પદાર્થમાં સ્વાદ, સુગંધ, તીખાશ, સ્વાદ ઉમેરનારી વસ્તુ, મસાલો નાખીને સ્વાદિષ્ટ બનાવવા વપરાતી ખેતરોમાં પેદા થતી વસ્તુઓ. ...

ઘઉંનું વાવેતર આ વખતે 10 વર્ષના વિક્રમો તોડી નાંખશે, સરકાર અને ખેડૂતો મ...

વિપુલ ઉત્પાદન થતાં ઘઉં સસ્તા થશે, ગાંધીનગર, 14 નવેમ્બર 2020 ઘઉં આમતો લેવન્ટ વિસ્તારમાં સદીઓથી થતું એક પ્રકારનું ઘાસ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ બતાવે છે કે, 10.45 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલ વાવેતરના બીજા અઠવાડિયામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 7 હજાર હેક્ટરથી વધું ન હતું. ...

પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જ...

ગાંધીનગર, 13 નવેમ્બર 2020 ચંદ્રકાંત પાટીલ ભાઉએ 21મી જુલાઇએ ગુજરાતના પ્રદેશ પ્રમુખના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. 24 જુલાઈ 2020ના દિવસે નવસારી ખાતે જાહેર કર્યું હતું કે, તેઓ બહું ઝડપથી નવું સંગઠન બનશે. તેમ છતાં 5 મહિના થઈ ગયા હોવા છતાં નવું સંગઠન જાહેર કરી શક્યા નથી. હવે તેમની પાસે અવકાશ છે અને પક્ષમાં હીલચાલ થઈ રહી છે. હાલમાં પ્રદેશ માળખામાં છે ...

અમદાવાદમાં કોરોના દર્દીઓની 10 દિવસની સારવારની રૂ.100 કરોડની આવક

અમદાવાદ, 12 નવેમ્બર 2020 અમદાવાદમાં નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ 3 હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બીજા નામો જાહેર ન થયા હોય અને ઘરે સારવાર લેતાં હોય એવા અગણીત લોકો હશે. કારણ કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે. ડીસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતી ભયાનક બની શકે છે. હાલ જે રીતે આખા કુટુંબો કોરોનાગ્રસ્ત બન્યા છે તે...