Wednesday, July 23, 2025

Tag: Gujarat Transport Corporation

ખોટની સવારી, એસટી અમારી

ગુજરાત એસટી કોર્પોરેશનનો વહીવટ નમૂનેદાર થતો જાય છે. ગુજરાતની જનતા માટે જાહેર પરિવહનનું એકમાત્ર માધ્યમ એસટી નિગમ દર વર્ષે ખોટ કરતું જાય છે. જ્યારથી નિગમની રચના થઇ છે (1લી મે 1960) ત્યારથી આ નિગમે ખોટ કરી છે. સરકાર એવો દાવો કરે છે કે રાજ્યની જનતાની સુખાકારી માટે એસટી બસો ચલાવવામાં આવે છે પરંતુ હકીકત વધુ ગંભીર છે. સાચી હકીકત એવી છે કે એસટી બસના ડ્રાઇવ...