Tag: Gujarat University
જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિઓએ એબીવીપીનો પ્રચાર કર્યો
અમદાવાદ, તા. 15
રાજયમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિ પોતે જાહેરમાં કોઇપણ એક પક્ષ કે વિદ્યાર્થીસંગઠનનો પ્રચાર કે પ્રસાર કરી શકતા નથી. આમછતાં જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તાજેતરમાં એબીવીપીના પોસ્ટરો હાથમાં રાખીને તેમના પ્રચાર કરતો ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થતાં હાલમાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે...
પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા
અમદાવાદ,તા.14
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુએ ખુરશી બચાવવા ભરતી કૌભાંડ કર્યું
કાયમી કર્મચારીઓથી ચાલતી યુનિવર્સિટીમાં હવે કર્મચારીઓ કરતાં જોબ ટ્રેઇની વધી ગયા
ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ
યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ
ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને...
ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડોની સીઝન
ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ
યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ
ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓના સગાં-સંબંધીઓને પણ જોબ ટ્રેઇની તરીકે ગોઠવી ...
ગુજરાત યુનિ.ના સ્ટાર્ટઅપ એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુ...
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતાં સ્ટાર્ટઅપ અને તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાતે લઇ જવામાં આવશે. તાજેતરમાં જમ્મુ-કશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કર્યા બાદ હવે આ પ્રદેશમાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને વેગ મળે તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું આજે ગુજરાત યુનિવર્સિટીમાં જીયુસેક એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપસ્...
ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રારની નિમણૂંક માટે હજુ ઈન્ટરવ્યૂ પણ ગોઠવાયા ...
અમદાવાદ, તા. 1
ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે જાહેરાત આપીને અરજી મંગાવ્યા બાદ બે મહિન જેટલો સમય થવા છતાં હજુ સુધી ઈન્ટરવ્યૂ ગોઠવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર દ્વારા જ્યારે ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રાર તરીકે ખાસ અધિકારીની નિમણૂંક કરવાની કવાયત હાથ ધરવામાં આવી, ત્યારે યુનિવર્સિટીએ ટૂંક સમયમાં કા...
પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનું ગણિત ખોટું પડ્યુ...
અમદાવાદ, તા. 21
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. છ રાઉન્ડના અંતે ૧૦ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. પૂરક પરીક્ષાનુ પરિણામ જાહેર થયા બાદ તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવેસરથી રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે ૪ હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ઓન...
ગ્રાન્ટેડ સાયન્સ કોલેજોમાં ખાલી બેઠકો પર મેરિટના નામે પ્રવેશ નહી અપાતો...
અમદાવાદ, તા.૨૧
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજોમાં ત્રણ ઓનલાઇન રાઉન્ડ પછી ખાલી પડેલી ૯૫૦૦ બેઠકો માટે હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એક મેરિટ નક્કી કરવામાં આવ્યુ છે. આ મેરિટથી નીચે કોઇ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવે તો તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. આ મુદ્દે કેટલાક સભ્યોએ યુનિવર્સિટીમાં રજૂઆત કરી છે...
આર્થિક અનામત માટે બીએડ કોલેજોમાં 126 વિદ્યાર્થીઓએ અરજી કરવા છતાં માત્ર...
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ૪૬ જેટલી બી.એડ કોલેજોની ૩૭૦૦ બેઠકો પર બે રાઉન્ડમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા પ્રવેશ કાર્યવાહીના પ્રારંભમા આર્થિક અનામત કેટેગરી લાગુ કરવા માટે મંજુરી આપવામાં આવી ન હોવાના કારણે પ્રવેશ સમિતિ દ્વારા આ બેઠકો ભરવામાં આવી નહોતી.
વિદ્યાર્થીઓએ આ બેઠકો ભરવા મા...
ગુજરાત યુનિવર્સીટીના ખાસ પદવીદાનમાં કુલ 8553 વિધાર્થીઓને ડિગ્રી એનાયત
ગુજરાત યુનિવર્સિટીમાં આજે સ્પેશ્યલ કોન્વોકેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ ફેકલ્ટીના મળીને કુલ ૮૫૫૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કોમર્સ એટલે કે વાણિજય વિદ્યાશાખાના ૩૭૧૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામા આવી હતી. આજે સ્પેશ્યલ પદવીદાન હોવાના કારણે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓએ જ ઉપસ્થિત રહીને ડિગ્રી મેળવી હતી. જયાર...
યુનિવર્સિટીએ બી.એડ કોલેજોમાં EWS કેટેગરીની ૧૦ ટકા બેઠકો માટે જાહેરાત આ...
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી લૉ કોલેજોમાં પ્રવેશ માટે બે ઓનલાઇન અને એક ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દરેક કોલેજોમા EWS કેટેગરીમાં વધારાની ૧૦ ટકા બેઠકો માટે મંજુરી આપવામાં આવી છે. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીએ બી.એડ કોલેજો માટે ૧૦ ટકા EWS કેટેગરી માટે નવેસરથી પ્રવેશ પ્રક્...
ગુજરાત યુનિવર્સિટીની લોલંલોલ: વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વગર જ પાસ
ઇકોનોમિક્સ વિષયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ શોધનિંબધ રજૂ ન કર્યા છતાં તમામને પાસ કરી દેવાયા
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં કેવા પ્રકારની કામગીરી ચાલે છે તેના અનેક કિસ્સાઓ અવારનવાર બહાર આવતાં રહે છે. યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે લેવામાં આવેલી ઇકોનોમિક્સ વિષયની પરીક્ષામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ નિયમ પ્રમાણે ડેઝર્ટેશન ...