Monday, March 2, 2026

Tag: Gujarat Vegetarian

ગુજરાત શાકાહારી, કેટલાં ઈંડા ભારત ને ગુજરાતમાં ખવાય છે ?

ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2020 ગુજરાતના દરેક નાગરિકમાં શાકાહાર અને અહિંસા પ્રસરેલી છે. જેનો એક અહેવાલ દેન્દ્ર સરકારે જાહેર કર્યો છે તેમાં ખ્યાલ આવે છે. આ બન્ને સિધાંતો ગાંધીજી, જૈન, વૈષ્ણ અને સ્વામિનારાયણ સંપ્રદાયથી પહેલાથી જ અપનાવેલા છે. જે ગુજરાતના 6.50 કરોડ લોકોએ છોડ્યા નથી. ગુજરાત આજે પણ ઈંડાહારી નથી પહેલા પણ ન હતું. ઈંડાના ઉત્પાદનનો વિકાસ દ...