Thursday, September 19, 2024

Tag: Gujarat Vidhyapith

લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉપયોગમાં લીધેલા અનૈતિક સાધનોને વ્યાજબી ઠેરવી ...

અમદાવાદ,તા.22  ગુજરાત વિદ્યાપીઠના ૬૬માં પદવીદાન સમારંભમાં બોલતાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ આજે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યુ કે મારી માન્યતા છે કે લાંબા ગાળે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વાસ્તવિક્તા જોતાં ટ્રસ્ટીશીપનો અભિગમ સુંદર વિશ્વ ઘડવા અને તેને ટકાવવા માટે વધારે અસરકારક સાબિત થશે. મારા ઉદ્યોગ વ્યવસાયમાં હુ જેટલો સફળ થયો છુ તે બધી સફળતાં...

ગૂજરાત વિદ્યાપીઠના સત્તાધીશોનો આખરે બહારનાં તત્ત્વો પર પ્રતિબંધ

અમદાવાદ,તા:૦૫  ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા સત્તાધીશોને તાજેતરમાં આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં 12 પ્રશ્નોના ઉકેલ માટે માગણી કરવામાં આવી હતી. જે માગણીને ગંભીરતાથી લઈ ગૂજરાત વિદ્યાપીઠની કેન્ટીનમાં બહારની વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સામાન્ય રીતે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે અવાજ ઉઠાવતા નથી, પણ પહેલી વખત ...

ગુજરાત વિદ્યાપીઠમાં પહેલી વખત વિદ્યાર્થીઓની ચૂંટણી કરાવવા માંગ

અમદાવાદ, તા.૦૩ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતી અનિયમિતતાઓ અને ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓ કયારેય કોઇ ફરિયાદ કે અવાજ ઉઠાવતાં નથી. જો કોઇ ફરિયાદ કરવા પ્રયાસ કરે તો પણ તેને ચૂપ કરી દેવામાં આવે છે. પરંતુ હાલમાં એકસાથે ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓએ કુલસચિવ અને કુલનાયકને આવેદનપત્ર આપીને વિદ્યાપીઠમા ચાલતી અનિયમિતતા અને ગેરરીતિ અંગે ફરિયાદો કરી હતી. આગામી સમયમાં આ ફર...

ગાંધીજીના શિક્ષણ સંબંધી વિચારો માટે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદ મળશે

અમદાવાદ,તા:૨૮ ગૂજરાત વિદ્યાપીઠ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગોના વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં યુજીસીના અધ્યક્ષ ડો. ડી.પી.સિંઘ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો.એમ.એમ. સાળુંખે ઉપ...

ગુજરાત વિદ્યાપીઠની ગાંધી પદયાત્રા વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં મોડાસામા...

મોડાસા, તા.૨૮   ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દેશ વિદેશમાં થઇ રહી છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ગાંધી પદયાત્રા ગ્રામ્ય જીવન વિશે શાળાઓમાં જઇ વિદ્યાર્થીઓ જોડે નાટ્યરૂપે, સંગીત રૂપે, અભિનય રૂપે બાળકો જોડે વાર્તાલાપ કરી ગાંધીજીના “મારું જીવન એ જ મારો સંદેશ”ના વિ...

ગૂજરાત વિદ્યાપીઠમાં ખાલી પડેલી રજિસ્ટ્રારની જગ્યા માટે નવેસરથી ભરતી પ્...

અમદાવાદ,તા.19 ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ખાલી પડેલી રજિસ્ટ્રારની જગ્યા માટે થોડા સમય પહેલા જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીઓના આધારે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. જોકે, કોઇ લાયક ઉમેદવાર ન મળતાં હવે ફરીવાર જાહેરાત આપવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાપીઠના કાયમી રજિસ્ટ્રાર ખીમાણી નિવૃત્ત થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી. નિયમ પ્રમાણ...

દેખ તેરે વિદ્યાપીઠની હાલત કયા હો ગઇ બાપૂ…..

ગૂજરાત વિદ્યાપીઠમાં કેમ્પસમાં આવેલા ચાર હોસ્ટેલમાં છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત સફાઇના અભાવે ભારે ખાનાખરાબી સર્જાઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાપીઠમાં ગાંધીજીના સિધ્ધાંતો અને મુલ્યોના પ્રસ્થાપિત કરવા માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જાતે શૌચાલય- બાથરૂમ સફાઇ કરવાની ફરજ પાડવામાં આવે છે. વાસ્તવિક્તા એ છે કે મોટી સંખ્યામાં એક સાથે રહેતા વિદ્યાર્થીઓ...