Tag: gujarat
આંતરજ્ઞાતિ લગ્નમાં એનઓસીની જરૂરિયાત નહીં રહે, રૂપાણીનો વાયદો
ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરજ્ઞાતિ લગ્ન કરતા યુવક ...
પર્યાવરણ બચાવવા યુવાનની વિશ્વવિક્રમી સાઈકલયાત્રા
અમદાવાદ,તા:૨૮
મૂળ રાજસ્થાનના યુવાને પર્યાવરણને બચાવવા માટે એક અનોખી પહેલ કરી છે, જેના ભાગરૂપે નરપતસિંહ નીકળ્યા છે વિશ્વવિક્રમી હજાર કિલોમીટરની સાઈકલયાત્રા પર.શિક્ષણ, પર્યાવરણ અને સ્વાસ્થ્યના આગ્રહી એવા નરપતસિંહે આ સાઈકલયાત્રાની શરૂઆત 24 જાન્યુઆરીએ જમ્મુ એરપોર્ટથી કરી હતી. તેઓ જમ્મુથી નીકળી હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ...
અનિલ અંબાણીની બીજી એક કંપની બની નાદાર
અમદાવાદ,તા:૨૮
રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરિને પણ નાદારી નોંધાવી છે. રિલાયન્સ મરિન પર હાલમાં બજારમૂલ્ય કરતાં 10 ગણા જેટલું દેવું બોલે છે, કહીએ તો રૂ.1000 કરોડનું દેવું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ મરિન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડીયરી કંપની છે.
રિલાયન્સ મરિનના ઋણદાતાઓમાં IFCI અને NBFC પણ સામેલ છે, આ ...
વોડાફોન-આઈડિયાના નુકસાનની અસર બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર
અમદાવાદ,તા:૨૮
વોડાફોન સાથે આઈડિયા કંપનીના મર્જર બાદ બિરલા ગ્રૂપનાં અન્ય સાહસો પર માઠી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર આ નુકસાનની ખૂબ મોટી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓની માર્કેટ કેપ 20 ઓગસ્ટે 21,431 કરોડ રૂપિયા ગગડી હતી.
કંપનીએ 19 ઓગસ્ટે ગ્રાહકોની સંખ્યામાં 41 લાખ ગ્રાહકોના ઘટાડાની જાણકારી આપી હતી, જે બાદ કંપની CEO બા...
રીસાયેલી પત્ની પાછી નહીં ફરતા ભાવનગરના પતિએ જાહેરમાં પત્નીને ગોળી મારી...
ભાવનગર,તા:૨૮ ભાવનગરના હિમાલયા મોલ નજીક આજે બુધવારે બપોરના એક વાગ્યાના સુમારે રસ્તા પર પસાર થઈ રહેલી બે યુવતીની નજીક આવી એક યુવકે ગોળીબાર કરતાં યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી. ઘટના બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે ગોળીબાર કરનાર પોતાનો પતિ અશોક સોયથાણી હોવાનું પોલીસને જણાવ્યું છે.
સદકાર્ય હોસ્પિટલમાં સારવ...
ગુજરાતનું ગૌરવ, દુનિયાના 100 મહાન સ્થળોમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો સમાવે...
દુનિયાના પ્રસિદ્ધ અમેરિકન TIME મેગઝીને વિશ્વના 100 મહાન સ્થળોને યાદી જાહેર કરી છે, જેમાં કેવડીયા કોલોનીમાં આવેલા સરદાર પટેલનાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો પણ તેમાં સમાવેશ કરાયો છે, થોડા દિવસો અગાઉ અહી એક જ દિવસમાં 34000 લોકોએ સ્ટેચ્યૂં ઓફ યુનિટિની મુલાકાત કરતા નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતના આ ગૌરવને વૈશ્વિક ઓળખ મળતા પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે, શાનદા...
સાબરકાંઠા સાબરડેરીના ચેરમેને આપ્યું રાજીનામું
અમદાવાદ, તા. 27
સાબરકાંઠાની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં હાલમાં જ યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અચાનક જ આજે ડેરીનાં ચેરમેન મહેશભાઈ પટેલે રાજીનામું આપતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે પોતાનું રાજીનામું ડેરીનાં એમડી ડો. ડી. એમ. પટેલને મોકલી આપ્યા બાદ એમડીએ નવા ચેરમેનની નિમણૂંક ન થાય ત્યાં સુધી ડેરીનાં વાઈસ ચેરમેન જયં...
અમદાવાદને સ્વચ્છ બનાવવા સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવા વિચારણા
ચંદીગઢમાં શહેરને સ્વચ્છ બનાવવા ઉપરાંત સફાઈ કામદારો તેમને નિયત કરી આપવામાં આવેલી બીટ ઉપર બરોબર સફાઈ કરે એ માટે સ્માર્ટ વોચ આપવામાં આવી છે.આજ પ્રકારની સ્માર્ટ વોચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા નિયમિત અને કોન્ટ્રાકટના એમ કુલ મળીને દસ હજારથી પણ વધુ સફાઈ કામદારોને અમદાવાદ શહેરનો દેશના સૌથી વધુ સ્વચ્છ શહેરોમાં આગળનો ક્રમાંક આવે એ માટે આપવ...
2030 સુધીમાં ગુજરાત અને રાજસ્થાનમાં હવામાન પલટાશે
ગાંધીનગર, તા.૨૬
પશ્ચિમી ભારત તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની જમીનમાં ગરમીનું અને વરસાદનું પ્રમાણ વધી શકે છે. 2030 સુધીમાં આ બન્ને રાજ્યોમાં ગરીમીના પ્રમાણમાં બે થી ત્રણ ટકાનો વધારો થાય તેવી સંભાવના છે. એ ઉપરાંત જ્યાં રણ છે અને વરસાદ ઓછો છે ત્યાં ભવિષ્યમાં તોફાની વરસાદ થઇ શકે છે.
સસ્ટેનેબલ ટેકનોલોજી કેન્દ્ર બેગ્લોરના એક વૈજ્ઞાનિક એન.એ...
બિસ્કિટ અને આંતરવસ્ત્રો જેવા ઉદ્યોગો પણ ચિંથરેહાલ બનતા મંદીના એંધાણ
અમદાવાદ,તા.23
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ બાદ દેશમાં આર્થિક વિકાસની ગતિ બમણી રહેશે તેવા આર્થિક જગત સ્વપ્ન જોઇ રહ્યું હતું. પરંતુ આ સ્વપ્ન દુઃસ્વપ્ન બની રહ્યું હોવાનો અહેસાસ આર્થિક જગતને થઇ રહ્યો છે. ફક્ત મોદી વિરોધીઓ જ નહીં પરંતુ મોદીના અનેક વખત વખાણી ચૂકેલા ઉદ્યોગપતિઓ પણ હવે આર્થિક મંદીના દેશના બારણે ટકોરા પડી રહ્યા હોવાની દહેશત વ્યક્ત ...
આગકાંડની વધતી ઘટનાઓ બાદ સળવળાટઃપગ તળે રેલો આવતાં ફાયરની મંજૂરી માટે પડ...
અમદાવાદ,તા.૨૬
સુરતના સરથણા ખાતે બનેલા આગકાંડ અને જગતપુર ખાતે બનેલી આગની ઘટના બાદ અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી માટે કુલ મળીને ૩૪૬૬ જેટલી અરજીઓ અમદાવાદ ફાયરબ્રિગેડને મળી છે.જે સામે કુલ ૩૦૦૧ અરજીઓને ફાયર એનઓસી આપવામાં આવી છે.અમદાવાદ ફાયર બ્રિગેડમાં જા ફાયર સ્ટેશન મુજબ અરજીઓની સંખ્યા જાવામાં આવે તો જશોદાનગર ખાતે ૧૧૫ અરજીઓ ૨૮ મે થી ૧૨ જૂલાઈ સુધી મળી હતી....
છાત્રાને ગર્ભવતી બનાવવાની પોસ્ટ મૂકનારા સામે જિલ્લા યુવા ભાજપના અધ્યક્...
પાલનપુર, તા.૨૬
બનાસકાંઠાની એક કોલેજની છાત્રાને જિલ્લાના એક યુવા નેતાએ સગર્ભા બનાવી હોવાની પ્રેસનોટ સાથે જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ હરેશ ચૌધરીનું નામ જોડી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરાતાં હોબાળો મચી ગયો હતો. જિલ્લા અધ્યક્ષે પોસ્ટ વાયરલ કરનારા મોબાઇલ નંબરવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ આ પોસ્ટ વાયરલ કરાવવા પાછળ રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબા...
એક કલાકની પૂછપરછમાં દહિયાએ મહિલાનાં આરોપો ફરી એકવાર નકારી કાઢ્યા
ગાંધીનગર, તા.૨૬
કથિત પ્રેમ પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે આજે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાનું નિવેદન નોંધ્યું હતું. આ નિવેદનમાં દહિયાએ પોતાની ઉપર કરાયેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહિલા આયોગે પણ લગભગ એક કલાક દરમિયાન દહિયાની સાથે વાતચીત કરી હતી અને તેમની ઉલટ તપાસ કરવામાં આવી હતી.
આઈએએસ લોબીમાં ખૂબ જ ચર્ચ...
સરકાર નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં 5મી સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરે
અમદાવાદ, તા. 25
રાજ્યમાં હાલમાં જ પડેલા વરસાદમાં ભાલ પંથકમાં થયેલા નુકશાનીનો સર્વે કરવા હાઈકોર્ટે સૂચના આપી છે. આ ઉપરાંત સરકાર આ નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં તેનો રીપોર્ટ પણ રજૂ કરે એવો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અરજદારને પણ ગામ, જંગલ અને ખેતીની જમીનમાં થયેલા નુકશાની અંગેનાં પુરાવા રજૂ કરે એવો નિર્દેશ પણ આપ્યો હતો. આ કેસની વધુ સુનાવણી ...
પહેલી ઓક્ટોબરથી વેપારીઓ માટે જીએસટીના સહજ અને સુગમ ફોર્મ અમલમાં આવશે
અમદાવાદ,રવિવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિટર્ન ફાઈલ કરવા માટે સહજ, સુગમ અને નોર્મલ નામથી ત્રણ નવા ફોર્મ લોન્ચ કર્યા છે. સહજ અને સુગમના ફોર્મનો ઉપયોગ કરનારા વેપારીઓ તેમના કેટલાક ઇન્વોઈસ બતાવવાના ભૂલી જશે તો તેને માટે તેમને ત્યારબાદના રિટર્નમાં ટેક્સ ક્રેડિટ મળશે જ નહિ. આ ફોર્મ 2019-20ના નાણાંકીય વર્ષના બીજા...
ગુજરાતી
English