Tag: gujarat
55 લાખ વાહન ઘરાવતા 550 ચોરસ કિમીના શહેરમાં પોલીસ પાસે માત્ર પાંચ જ સ્પ...
શહેરમાં વધી રહેલા અકસ્માતોની સંખ્યા ઘટાડવા વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે નાના-મોટા વાહનોની જુદીજુદી ગતિ મર્યાદા નક્કી કરતું જાહેરનામું જારી કર્યું છે. લગભગ 550 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અમદાવાદમાં વાહન તેની નિયત ગતિમર્યાદા કરતા વધુ સ્પીડે દોડે છે કે નહીં તે જાણવા માટે 55 લાખથી વધુ વાહનોની સામે શહેર પોલીસ પાસે માત્ર પાંચ જ ...
નર્મદા બંધ 138 મીટર ભરાય તો 192 ગામની સાથે 40 હજાર ઘર ડૂબી જશે
2017માં મધ્યપ્રદેશના ધર અને બરવાની બે જિલ્લામાં સરદાર સરોવર ડેમ 128 મીટર વટાવાના બેક વોટર લેવલને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 300થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારો ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના ડૂબેલા વિસ્તારમાં આવે છે. ચીખલદા ગામ અને નિસારપુર શહેર એવા નીચાણવાળા વિસ્તારોમાં સામેલ હતા. જ્યાં નર્મદાન...
ધોલેરાની નેનો સિટીનો પ્રોજેક્ટ પાણી
હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને ભારે પ્રસિધ્ધિ આપી હતી. અખબારો અને ટીવી ચેનલો દ્વારા ત્યારની સરકાર દ્વારા એ ભ્રમ ઊભો કરાયો હતો. Hotmail.comના સ્થાપક અહીં નેનો સિટી બનાવવા મા...
ગુજરાતના સૌથી મોટા કૌભાંડી સાંડેશરાએ ધોલેરામાં રૂ.30 હજાર કરોડમાંથી કો...
વાઈબ્રન્ટ ગુજરાત, 2009 માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ.28 હજાર કરોડના કૌભાંડી સાંડેશરા ગૃપે રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેશરા જૂથ ધોલેરામાં રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યાં ઝ...
અરવલ્લી જીલ્લામાં અત્ર-તત્ર-સર્વત્ર મેઘરાજાની ધબધબાટી
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહીત રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરી હતી અરવલ્લી જીલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રથમ વાર સાચી પડતા સમગ્ર જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ધનસુરામાં ૩ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતા જનતાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળતા પ્રજાજન...
3 વર્ષનું શાસન : 104 કલંકિત નેતાઓ સામે રૂપાણી મૌન
ગુજરાતના લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના તખ્તનશીન થયાને 3 વર્ષની ઉજવાણી 8 સપ્ટેમ્બર 2019માં ગાંધીનગર ખાતે ભવ્ય ઊજવણી કરી હતી. તેઓ પોતાની સફળતા ગણાવીને નાગરિકો સમક્ષ વિગતો મૂકી રહ્યાં છે. પણ તેમના પક્ષના 104 નેતાઓ ગુનાખોરીમાં સંડોવાયેલા છે જેમની સામે રૂપાણીએ કોઈ પગલાં ભર્યા નથી.
3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેતાઓની ...
પ્રધ્યુમનસિંહ રૂપાણીના મંચ પર દેખાયા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપની શક્યતા...
જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકારના પગલાંને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યાં છે તે જોતાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યોની નજર ભાજપ તરફ સરકી છે. વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 10 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસના પાંચ થી સાત અસંતુષ્ટ સભ્યો કોંગ્...
શામળાજી થી ગુજરાતમાં આવેલ “૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા” નું ભવ્યાત...
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી પાસે આવેલ રતનપુર આંતરરાજ્ય સરહદ પરથી ગુજરાત રાજ્યમાં “૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા” પ્રવેશતા રાજ્ય બહારના શીખ ધર્મના અનુઆયીઓ મોટી સંખ્યામાં શામળાજી પહોંચી “ગુરૂ ગ્રંથ સાહેબની પાલખી” પુષ્પવર્ષા કરી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું “બોલે સો નિહાલ સત શ્રી અકાલ” ના નાદથી અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી.
...
૧૮૧ અભયમ દ્વારા યુવતીની મદદ: પ્રેમમાં પાગલ યુવકે માનસિક સંતુલન ગુમાવતા...
માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ પ્રેમ પ્રકરણનો અંત લાવી દેતા એક યુવકે માનસિક સંતુલન ગુમાવતા યુવતીના ઘરે જઈ દંગલ મચાવતા યુવતી અને યુવતીના પરિવારજનોએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી ૧૮૧ અભયમની ટીમ તાબડતોડ યુવતીના ઘરે પહોંચી પ્રેમના નશામાં પાગલ બનેલા યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં પ્રેમી યુવક યુવતીને મેળવવાની જ...
Photo Story: નવી ને નવી વી.એસ. હોસ્પિટલ માં છત તૂટી પડી તી ત્યારે જુઓ ...
નવી ને નવી વી.એસ. હોસ્પિટલ માં છત તૂટી પડી તી ત્યારે જુઓ જૂની વી.એસ. હોસ્પિટલની હાલત:
વડાપ્રધાન મોદીની રૂપાણીએ કોપી મારી, મનકી બાતની જેમ “મનની મોકળાશ&...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મનકી બાત ખાસ્સો લોકપ્રિય રહ્યો છે. હવે આજ લાઈન પર ગુજરઃતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જનતા સાથેના સંબંધો સુધારવાના પ્રયત્નરૂપે આવો જ એક કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા ઘડી કાઢવામા આવ્યો છે.
મનની મોકળાશ નામના આ કાર્યક્રમમા મુખ્યમંત્રીશ્રી તેમના નિવાસસ્થાને વિવિધ ક્ષેત્રના લોકોને રૂબરૂ મળી તેમના સૂચનો સાં...
પૂર્વ વિદેશ મંત્રી સ્વ. સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શ...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી મહિલા નેતા સ્વ. સુષ્મા સ્વરાજજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી સદ્દગત સુષ્માજીને શોકાંજલી પાઠવતા કહ્યું કે, નાની વયે અવસાન પામેલા સ્વ.સુષ્માજીના આત્માને પરમાત્મા શાંતિ આપે તેમજ આ...
ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી રશિયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ઓગસ્ટ મહિનામાં રશિયાના પ્રવાસે જશે. તારીખ ૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ૪૦ જેટલા અધિકારી અને ઉદ્યોગપતિઓ સાથે રશિયાના પ્રવાસે જશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , હરિયાણા તથા ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી પણ પ્રવાસમાં જોડાશે આ પ્રવાસ દરમિયાન રશિયન ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ બાબતે...
આઈ.આઈ.એમ.માં આ વખતે 77 લાખના વાર્ષિક પેકેજની ઓફર
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અમદવાદના એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એકઝીક્યુટીવ (પીજીપીએક્સ) એમબીએ પ્રોગ્રામમા વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની તાજેતરમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થીને યુરોપની કંપનીએ વર્ષના ૧૦૯૬૬૬ અમેરિકી ડોલર વેતન પેકેજ ઓફર કર્યુ હતુ. જે ગતવર્ષની સરખામ...
20 હજાર ગુજરાતીઓ કાશ્મિરમાં કાયમી રહીને ધંધો કરે છે જયારે ગુજરાતમાં 11...
ગુજરાતમાં 1111 કાશ્મિરી લોકો રહે છે. જેમાં મુસ્લિમ અને હીજરતી બ્રાહ્મણ પંડિતો પણ છે. તેઓ હવે ફરીથી કાશ્મિર જઈને પોતાની મિલકતોનો ફરીથી કબજો લેવા માંગે છે. કાશ્મિરના જે લોકો ગુજરાતમાં રહે છે તેમાં 670 પૂરૂષો અને 441 મહિલાઓ છે. આનંદજનક એ બાબત છે કે કાશ્મિરમાં ગુજરાતીઓ વધું છે.
કેટલાંક તો કાશ્મિરની વસ્તુઓ ખાસ કરીને કાશ્મિરની પુશ્ન શોલ વેચવાનો ધંધો ક...
ગુજરાતી
English