Thursday, April 2, 2026

Tag: gujarat

ગુજરાતમાં મોટાપાયે બદલીઓ થવાની તૈયારી 

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ગમે તે ઘડીએ મોટા પાયે ફેરબદલ થવાની શક્યતા છે. સીએમઓએ સંકેત આપ્યા છે કે રાજ્યના જિલ્લાઓમાં કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ સચિવાલયના સિનિયર અધિકારીઓની સામૂહિક બદલીઓ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના નથી પરંતુ જિલ્લા કક્ષાએ અને રાજ્યક...

વિજયભાઇ રૂપાણી શાસનના ત્રણ વર્ષ, મહાત્મા મંદિર ખાતે ઉજવણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વિવિધ જનહિત લક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વના ત્રણ વર્ષ આજે તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યા છે. રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ને બુધવારના રોજ ‘‘સંક...

રાજયમાં વરસાદનું જોર ઘટયુ

રાજ્યમાં વરસી રહેલાં વરસાદે છેલ્લાં ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૨૭૫ મી.મી. એટલે કે, ૧૧ ઈંચ તથા નવસારી જિલ્લાના વાંસદામાં ૨૨૬ મી.મી. એટલે કે, ૯ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવ...

ગુજરાતમાં 30 હજાર તબિબો ડોક્ટર લખેલી નેમ પ્લેટ નહીં વાપરે. 

બંગાળમા દર્દીના સગાઓ દ્વારા ડોકટર પર થતા હુમલા બાદ ગુજરાતમાં બે બનાવો તબિબ પર હુમલા દર્દીના સગાઓ દ્વારા થયા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશના 5 લાખ ડોક્ટરોની હડતાળ પાડી હતી. ગુજરાતમાં 30 હજાર તબિબો છે. હુમલા માટે રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાઈ રહ્યો છે. અમદાવાદના મેડિકલ એસોસિયેશન પણ તેમાં સામેલ છે. એક રેલી કરી હતી. ગુજરાત સરકાર પાસેથી કડક ...

સરકારી ટેન્ડરના બહાને લાખોની છેતરપિંડી આચરનારો ઉત્તરપ્રદેશનો ચીટર ઝડપા...

ભાજપના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, રાજનાથસિંહ સહિતના નેતાઓ સાથે ઘરોબો હોવાનો ડોળ કરી સરકારી ટેન્ડર અપાવવાના બહાને ઉત્તરપ્રદેશના વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવનારા ગઠીયાને ખાડીયા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉઘરાણીના કામે અમદાવાદ આવેલા યુપીના ઠગ ગીરીશ રામદુલાર વર્માની માહિતી મળતા તેને પકડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ ખાતે ર...

બાયડ પોલીસે શહેરમાંથી ચોરી કરેલ રીક્ષા સાથે વાહનચોરીના ૧૩ ગુન્હામાં સં...

અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ શહેરમાં મસ્જીદ આગળ મુકેલી રિક્ષાની ૮ દિવસ અગાઉ ચોરી થતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂત ને બાતમીના આધારે માધવ કંપા નજીક થી ચોરી કરેલ રીક્ષા સાથે પસાર થતા ત્રણ શખ્શોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ચોરીની રીક્ષા સા...

સરકારી ચોપડે દુષ્કાળ ન રહ્યો, ગુજરાતમાં સારા વરસાદથી

રાજ્યમાં હવે ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. જો 125 મી.મી. કરતાં ઓછો વરસાદ હોય તો જ અછત જાહેર કરવામાં આવતી હોય છે. આમ સરકારી નિયમ પ્રમાણે હજુ 1 ઓક્ટોબર સુધી આ 14 તાલુકામાં વરસાદ પડશે અને તેથી ગુજરાતમાં આ વખતે દુષ્કાળ નથી એવું સ્પષ્ટ પણે કહી શકીએ. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત હવે દુષ્કાળગ્રસ્ત નથી. તેથી કોઈ ખેડૂતને ખેતર માટે  કે પશુઓ...

નાણાંકીય ઉચાપત, લાલચ અને ઠગાઈના જૂન, ૨૦૧૯ સુધીના ૭૪ કિસ્સાઓ

૩૭મી રાજ્ય સ્તરીય સંકલન સમિતિ (SLCC) ની બેઠકનું ગાંધીનગર ખાતે ૩૦ જુલાઈ, ૨૦૧૯ના રોજ આયોજન થઇ ગયું. અધિક મુખ્ય સચિવ  (નાણાં વિભાગ)  અરવિંદ અગરવાલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની આ બેઠકમાં ''રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'' (આરબીઆઇ)ના રિજનલ ડિરેક્ટર   એસ.કે.પાણીગ્રહી, ગુજરાત રાજ્યના ડીજીપી (સીઆઇડી-ક્રાઇમ એન્ડ રેલ્વે)   આશિષ ભાટિયા, નાણાવિભાગના સચિવ   મ...

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને વરસાદમાં કુદરત દ્વારા શિક્ષા મળી, 10 કલાક...

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભારે વરસાદને પગલે 10 કલાક ફસાયા બાદ તેઓ માંડ બહાર આવી શક્યા હતા. તેમણે વડોદરા જવાનું ટાળી દીધું હતું. બુધવારે સાંજે 6 કલાકે ગાંધીનગરથી કેવડિયાના શૂલપાણેશ્વર મંદિરે આવવા નીકળ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરા અને એની આસપાસના વિસ્તારોમાં રીતસરની પુર જેવી સ્થિતિમાં તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા. રૂપાણી ...

નર્મદા ડેમમાં ભરપૂર પાણી આવતાં ગુજરાતની પિવાના પાણીની ચિંતા દૂર થયી

સરદાર સરોવરના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક વધી છે અને પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યનહેરમાં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું હોવાથી સપાટી વધીને 122.24 થઈ ગઈ છે. નર્મદા બંધમાંથી 12 હજાર કયુસેક ઘટીને 5554  કયુસકે કરી દેવામાં આવ્યું છે.પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 20 સેન્ટિમીટર વધી છે. ઉપવાસ માંથી પાણ...

સ્પીપા દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની પ્રવેશ પરીક્ષાથી મુશ્કેલી થશે

રાજ્યના યુવાનો – યુવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય અને રાષ્ટ્રની ગૌરવવંતી આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની વહિવટી સેવામાં અહમ યોગદાન આપી શકે તે માટે સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા) દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની સઘન તાલીમ માટેની પ્રવેશ પરીક્ષા તા. ૪ ઓગસ્ટના રોજ યોજાશે. સાથોસાથ  તા. ૪ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય અ...

મંદીમાં ડૂબેલું ગુજરાત આવતા વર્ષોમાં વધુ ડૂબશે

ગુજરાત હંમેશ વેપારમાં તેજી મેળવીને વેપાર કરતું રાજ્ય રહેતું આવ્યું છે. વાઇબન્ટ ગુજરાતના નામે છબી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આર્થિક સ્થિતી ખરાબ બની રહી છે. કાપડ ઉદ્યોગ , હિરા ઉદ્યોગ અન રેડીમેઇડ ગારમેન્ટ ઉદ્યોગ અત્યંત ખરાબ સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. વેપાર ઠપ્પ થવાના કારણે આર્થિક મંદી ઊદભવી છે અને લોકો બેકારીનો સામનો કરી રહ્યાં છે. આ ...

ભાજપનું સદસ્યતા અભિયાનથી ગુજરાતમાં નવા 50 લાખ સભ્યો નોંધવાનો લક્ષ્યાંક...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં નેતૃત્વમાં દેશભરમાં ભગવો લહેરાવવાના સ્વપ્ન સાથે દુનિયાનાં સૌથી મોટા રાજકીય પક્ષ બનાવવાનું અભિયાન ફરીવાર ચાલી રહ્યું છે. આ વર્ષે ભાજપનાં સદસ્યતા અભિયાનમાં 11 કરોડ સભ્યો ધરાવતા પક્ષમાં વધુ સભ્યોને જોડવા દેશભરનાં ભાજપ એકમ દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ આ વર્ષે 50 લાખથી વધુ સભ...

રાજ્યના ૨૧૬ તાલુકાઓમાં વરસાદ,જામનગરમાં સાત ઇંચ, જોડીયામાં છ ઇંચ તથા મા...

રાજયનાં ૨૧૬ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ, દેવભુમિ દ્વારકા, સુરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ જામનગર ખાતે ૭ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે. સ્...

પાલનપુર સિવિલમાં માનવતા લજવાઈ: ૨ મૃતદેહો ૧૨ કલાક સુધી રઝળ્યા 

પાલનપુરની ખાનગી ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સિવિલ સત્તાવાળાઓની મનમાનીથી ગરીબ આદિવાસી પરિવારોની બે મહિલાઓના મૃતદેહો ૧૨ કલાક સુધી પી.એમ. રૂમની બહાર વરસતા વરસાદમાં પડી રહ્યા હતા. જેને પગલે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલ ના ખાનગીકરણ બાદ વહીવટ કથળ્યો હોવાન...