Tag: gujarat
SBIનું ATM તોડી 35.81 લાખની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારી પર જીવલેણ હુ...
બાયડમાં એક તરફ એસ.બી.આઇ નું એ.ટી.એમ તોડી તસ્કરો એ 35.81 લાખના મત્તાની ચોરી કરી હતી. ત્યારે સોમવાર સાંજના સુમારે બાયડના સ્ટેશન રોડ ઉપર આવેલ આંગડીયા પેઢીમાં અજાણ્યા શખ્સે હુમલો કરી 5 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં સમગ્ર જિલ્લાની પોલીસનું નાક વઢાઇ ગયું છે. બાયડમાં સોમવારે લૂંટ તથા ચોરીના બનાવને લઇ પોલીસવડાની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
બાયડમાં સ...
પ્રેમી-પંખીડાએ ઝાડ પર લટકી ફાંસો ખાધો યુવતીનું મોત, યુવકના પગ હલતાં જો...
પાટણ તાલુકાના સંખારી ગામની સીમમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમીપંખીડા ઝાડ પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા.નાનાભાઈના પગ હલતા જોઈ દોડી ગયેલા મોટાભાઈએ બંનેને ખભા પર ઊંચકી લઈ નીચે ઉતાર્યા હતા.જોકે યુવતીનું મોત નીપજ્યું હતુ. યુવક કંઈ બોલી શકતો ન હોઈ તેને સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી...
બેઠકો ખાલી પડતાં હવે ૨૦૨૨ સુધી નવી ઇજનેરી કોલેજોને મંજુરી નહી મળે
જીટીયુ સાથે જોડાયેલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં ચાલુ વર્ષે ૩૮ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. તાજેતરમાં સરકારે જે કોલેજોની બેઠકો મોટાપાયે ખાલી પડતી હોય તેવી કોલેજો અંગે વિચારણા કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જીટીયુના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠનો પણ સમાવેશ થાય છે. કુલપતિ કહે છે કે આવી કોલેજોમાં વોકેશનલ કોર્સ શરૂ કરવાનુ નક્કી ક...
માંગરોળ મા બે દિવસે ના મેઘમહેર થી મૌસમ નો 12 ઈંચ વરસાદ
આજના 57 મીમી (2.30ઈંચ) વરસાદ થી મગફળી પાકને મળ્યું જીવનદાન
માંગરોળ પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદે હેત વરસાવવાનું ચાલું રાખ્યું હતું. એકંદરે માંગરોળ પંથકમાં ખુબજ શાંતિ અને સલામતી રીતે સમયાંતરે વરસાદ વરસતા લોકો એ તેમને રહેમત અને સલામતી નો વરસાદ ગણાવ્યો હતો. ભારે આતુરતા બાદ સોમવાર થી માંગરોળ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આજે પણ આખો દિવસ વર...
જીએસટીમાં 460 ઈન્સ્પેક્ટરોની બદલી, ભ્રષ્ટ અધિકારીઓનો વિરોધ
જીએસટીમાં 460 ઇન્સ્પેક્ટર્સની સાગમટે બદલી કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓએ હોબાળો મચાવી દીધો હતો. કમિશ્નર પી. ડી. વાઘેલાએ બદલી કરતાં તેમની સામે વિરોધ થયો હતો. દેખાવો યોજવામાં આવ્યા હતા. 3 વર્ષમાં બદલી કરી દેવી પડે છે. પણ પાંચ વર્ષથી પંદર વર્ષથી એક જ સ્થળે કામ કરતાં ભ્રષ્ટ અધિકારીઓએ વિરોધ કર્યો હતો. સ્થાપિત હિતો ઊભા થઈ જાય છે.
કેન્દ્...
ડિપ્લોમાં ઇજનેરીના વિદ્યાર્થીઓએ તા.૩૧મીથી ૩ સુધીમાં સંમતિ આપવાની રહેશે...
ધો.૧૦ પછીના ડિપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે અત્યાર સુધીમા પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. બે રાઉન્ડ પછી ૩૯ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે હવે આગામી દિવસોમા ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે. આ માટે વિદ્યાર્થીઓને તા.૩૧મીથી તા.૩ ઓગસ્ટ સુધી સંમતિ આપવાની સૂચના પ્રવેશ સમિતિ દ્વારા આપવામા આવી છે.
ડિપ્લોમા ઇજનેરીમાં કુલ ૬૭૫...
યુનિવર્સિટીએ બી.એડ કોલેજોમાં EWS કેટેગરીની ૧૦ ટકા બેઠકો માટે જાહેરાત આ...
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી લૉ કોલેજોમાં પ્રવેશ માટે બે ઓનલાઇન અને એક ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દરેક કોલેજોમા EWS કેટેગરીમાં વધારાની ૧૦ ટકા બેઠકો માટે મંજુરી આપવામાં આવી છે. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીએ બી.એડ કોલેજો માટે ૧૦ ટકા EWS કેટેગરી માટે નવેસરથી પ્રવેશ પ્રક્...
આજે નિવૃત્ત થઈ રહેલા અમૃત પટેલ રાજ્ય અન્ન આયોગના ચેરમેન બનશે
મુખ્યમંત્રી કાર્યાલયમાં સતત 20 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ડાયરેકટર સિવિલ સપ્લાય અને ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેંટના ડેપ્યુટી સેક્રેટરી તરીકે તા. 31 ઓગસ્ટને આવતીકાલે નિવૃત થઈ રહેલા અમૃત પટેલને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અન્ન આયોગના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.
અમૃત પટેલ સૌ પ્રથમ વખત 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ...
નકલી પોલીસે નો અમદાવાદમાં વધતો ત્રાસ, 40 હજાર ઠગીયા.
વુડન ફેકટરી ચલાવતા વેપારીને ખરાબ ધંધા કરવા આવ્યો છે તેમ કહી કાંકરીયા રેલવે યાર્ડ પાસેથી કારમાં ઉપાડી જઈ નકલી પોલીસે 40 હજાર પડાવી લીધા છે. કેસમાં ફસાવવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપનારા બંને શખ્સોએ વેપારી પાસેથી પીન નંબર મેળવી એટીએમમાંથી રૂપિયા કઢાવ્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મણીનગર જૈન સ્કુલ...
માધવસિંહની ખામ થિયરીના પગલે અમિત શાહ
ગુજરાત વિધાનસભાની ૧૯૮૦માં યોજાયેલી ચુંટણીમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતવાનો 39 વર્ષથી અતુટ વિક્રમ ધરાવતા માધવસિંહ સોલંકીહનો 91માં જન્મદિવસ આજે હતો. ઈ.સ. ૧૯૫૭માં મુંબઈ વિધાનસભામાં ચુંટાયા બાદ 9161માં રાજ્યનું વિભાજન થતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ૧૯૭૫માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનનાર માધવસિંહ ૧૯૭૬માં મુખ્યમંત્રી બન્યા હતા. પાંચ વર્ષ પ...
ગાંધીના ગુજરાતમાં મીઠું પકવવું મોંઘુ, સરકારના ભાડાપટ્ટાના દર સૌથી ઉંચા...
ગાંધીજીએ ગુજરાતમાં ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો અને અંગ્રેજોના શાસનને ડોલાવ્યું હતું પરંતુ હાલના શાસકો મીઠા ઉત્પાદકોને ડોલાવી રહ્યાં છે. ગુજરાતમાં મીઠાના ઉત્પાદન સામે અનેક મુશ્કેલીઓ છે. ઝડપથી મંજૂરીઓ મળતી નથી તેથી ઉત્પાદનને માઠી અસર થવાની સંભાવના છે.
રાજ્યમાં ભાડાપટ્ટાનો દર એટલો બઘો ઉંચો છે કે સોલ્ટ ઉત્પાદકો કામગીરી કરી શકતા નથી. ગુજરાતમ...
ગુજરાતમાં દુબળા બાળકોમાં એક વર્ષમાં 28 ટકાનો વધારો, ગરીબી વધી હોવાનો સ...
ગરીબ બાળકોની પાલક રૂપાણી સરકાર ધાતક
ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર ગરીબોના દુબળા પાતળા હાડકાં દેખાતા હોય એવા કુપોષિત બાળકોને સારો ખોરાક આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. સરકારની પોષણ અંગેની યોજનાઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે પણ કુપોષણ કાબુમાં લાવી શકાતું નથી. છેલ્લાં એક જ વર્ષમાં કુપોષિત બાળકોમાં એક જ વર્ષમાં 28 ટકાનો વધારો થયો છે. જે બતાવે છે ...
વિઠ્ઠલભાઈના જવાથી ગુજરાતની નેતાગીરીમાં બહુ જ મોટી ખોટ પડશે – રૂપ...
જામકંડરોણા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લાંબી બીમારી બાદ અવસાન પામેલ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ અજેય...
ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ સ્તરે નિષ્ફળ
રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસમાં યોગ્ય નેતૃત્વનો અભાવ, આંતરિક જૂથબંધી કોંગ્રેસ વિરોધી તત્વોને મજબૂત કરી રહી છે
ગુજરાત કોંગ્રેસની નેતાગીરી તમામ સ્તરે નિષ્ફળ નીવડી હોવાનું રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ નિવેદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીમાં ભારે હડકંપ મચી ગયો છે. તેમણે આ નિવેદન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પોતાના જન્મદિવસ નિમ...
રાજ્યના ૨૩૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
૩૪ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો રાજયનાં ૨૩૧ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ રાજકોટ ખાતે ૮ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્...
ગુજરાતી
English