Tag: gujarat
ખેડૂતોની જમીન હડપ કરવા કાયદો સુધારાશે
ગુજરાત સરકાર ગણોત વહીવટ અને ખેતીની જમીનના કાયદામાં સુધારો કરવા જઇ રહી છે જેનો સીધો ફાયદો ઔદ્યોગિક એકમોને થવાનો છે. ઔદ્યોગિક હેતુ તેમજ ઔદ્યોગિક પાર્ક માટે જમીન ખરીદનાર માટે કલમો ઉમેરવામાં આવી છે અને ખેડૂતોની જમીન સરળતાથી ઉદ્યોગપતિઓ હડપ કરી શકે તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
સરકારે એવું નક્કી કર્યું છે કે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે સ...
ગુજરાતમાં ડોક્ટરોની તંગી
ગુજરાતમાં સરકારી આરોગ્ય સેવામાં ડોક્ટરની તંગીના કારણે ગ્રામ્ય આરોગ્ય પર વિપરિત અસર થઇ છે, પરિણામે ગરીબ પરિવારોને સારવાર મળી શકતી નથી. સરકારની કમનસીબી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે ડોક્ટરો તૈયાર થતા નથી તેથી આરોગ્ય સારવાર કેન્દ્રોમાં ડોક્ટરોની તંગી વર્તાઇ રહી છે. સરકારના જ રિપોર્ટ પ્રમાણે ડોક્ટરની સંખ્યાના મુદ્દે ગુજરાતનો નંબર સાતમો આવ...
ભીલોડાના માંકરોડા નજીક ઘાસચારાના ખાનગી ડેપોમાં અગમ્ય કારણોસર આગ લાગતા ...
અરવલ્લી જીલ્લામાં મોડાસા અને બાયડ નગરપાલિકા પાસે જ ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબદ્ધ હોવાથી જીલ્લાના અન્ય વિસ્તારોમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ના અભાવે ભારે નુકશાન ભોગવવાનો પ્રજાજનોએ આવે છે ભિલોડા નજીક માંકરોડા ગામ નજીક ખેતરમાં ખાનગી માલિકીના ઘાસચારાના ડેપોમાં અગમ્ય કારણોસર આગ લાગતા લોકો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ નિષ્ફ્ળ રહેતા ડેપો ...
રાજ્યપાલે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી
ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા ગુજરાત વડી અદાલતના કાર્ય કારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એ તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા તે વેળાએ વિદાય લઇ રહેલા રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ વિધાન સભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવે...
૨૬૦૦ કરોડ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે
વીમા કૌભાંડ બાદ હવે વીમો નહીં પણ કોર્પોસ ફંડ ઊભું કરાશે
પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી.
પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કર...
૧૬ નવા પોલીસ મથક શરૂ થશે
રાજ્યના ગૃહ વિભાગે ૧૧ જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના ૧૬ નવા પોલીસ મથક, ૦૮ જિલ્લાના ૦૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ મથકને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવા તેમજ ૦૭ જિલ્લામાં ૦૭ નવી આઉટ પોસ્ટ, પોલીસ ચોકી રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. બીજા તબક્કામાં વધુ ૧૦ જિલ્લાના ૧૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ મથકને પોલીસ ઇન્સ્પ...
1993ની નર્મદા પરની વાત હવે સાચી પડી
1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ...
વીજ કરંટથી 655ના મોત, છતાં જીઈબીને 420 વોલ્ટનો ઝટકો નથી લાગતો
2016-17મા ગુજરાતમાં 315 માણસો અને 460 પશુઓના મોત ગુજરાત વિદ્યુત બોર્ડના વીજળીના વાયરથી લાગતાં કરંટથી મોત થયા હતા. જેમાં દર વર્ષે 12 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2015-16મા 408 પશુના મોત થયા હતા. 2017-18મા તે આંક વધીને 500 ઉપર પહોંચ્યો હોવાનો અંદાજ છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પશુઓના મોત વીજળી કંપનીઓની બેદરકારીના કારણે થયા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના...
નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019 નું ગ્રેન્ડ ફીનાલેનું સમાપન
ગામનું સુરીલું ગુજરાત
ગુજરાતના ગામડાઓની ઉગતા ગાયક કલાકારોને આગળ લાવવા માટે સુરીલુ ગુજરાત હરિફાઈ મે મહિનાથી યોજવામાં આવી હતી. જેનો 21 જૂલાઈ 2019મીએ નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019નું 65 ગાયક કલાકારોનું ગ્રેન્ડ ફીનાલે યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનારા તરીકે સૈફ સૈયદ, બીજા નંબર પર અમિષા સોલંકી અને ત્રીજા નંબર પર વ્રજ રાજપૂત હરિફાઈ જીત્યા ...
મેડિકલ કોલેજોમાંથી અંતે માફિયાઓનુ રાજ ખતમ
પહેલા ત્રણ વર્ષની પરીક્ષા યુનિવર્સિટીના બદલે કોલેજોને સોપી દેવામાં આવી : મેડિકલ શિક્ષણમાંથી હવે યુનિવર્સિટીઓનુ વર્ચસ્વ પણ આખરે પુરુ થયુ : ફાઇનલ એકઝામને જ પી.જી.નીટ ગણીને તેના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને મેડિકલ કાઉન્સિલની રચનાની સાથે જ મેડિકલ એજ્યુકેશનમાં ધરખમ ફેરફારો લાવવામાં આવ્યા છે. નવા નિયમ પ્...
ગુજરાતના 23 અધિકારીઓ દિલ્હીમાં કેમ કામ કરે છે ?
ગાંધીનગર- ગુજરાતમાં 313 મંજૂર જગ્યાઓ સામે 65 જેટલા આઇએએસ અધિકારીઓની ઘટ છે ત્યારે કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન પર રાજ્યના 21 અધિકારીઓને બોલાવી લીધા છે અને હવે વધુ બે ઓફિસરો ડેપ્યુટેશન પર ગયા છે તેથી ડેપ્યુટેશનો આંકડો 23 થયો છે. ગુજરાતમાંથી ગયેલા ઓફિસરોમાં મોટાભાગના મોદી સરકારમાં ફરજ બજાવી રહ્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર નરેન્દ્ર મોદી સૌથી વધુ 1...
યુપીએસસી/ જીપીએસી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનુ પાટીદાર સમાજ દ્વા...
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એવમ્ સરદારધામ- અમદાવાદ દ્વારા સંચાલિત ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના વડપણ હેઠળ તારીખ 21-7-2019ને રવિવારના રોજ ઉમિયા હોલ, ઉમિયા કેમ્પસ-સોલા ખાતે સમસ્ત પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓ GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2000થી સમસ્ત પાટીદાર સમાજના દીકરા-દીકરીઓને સ્પર્ધાત્મક ...
ગુજરાતના 35 અધિકારીઓ દિલ્હીમાં મોદી માટે કામ કરે છે જેમાથી વડાપ્રધાનની...
2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતના આઇએએસ ઓફિસરો જ નહીં આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોને પણ દિલ્હી બોલાવી લીધા હતા. શરૂઆતના ત્રણ વર્ષમાં ગુજરાતના 18થી વધુ આઇએએસ ઓફિસરો કેન્દ્ર સરકારમાં શામેલ થયા હતા. એ ઉપરાંત ગુજરાતના ઉચ્ચ ઓફિસરો સાથે કુલ 35 ઓફિસરો દિલ્હીમાં ગયા છે. ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર હસમુખ અઢીયા એવું નામ છે કે જેમણે ...
અમદાવાદમાંથી 19 બોગસ તબીબો ઝડપાયા
અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 19 બોગસ તબીબો ઝડપાયા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીને તેમના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાની નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં માહિતી આપી છે.
31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં તબીબોની ડિગ્રીની ચકાસણી ક્યારે કરવામાં આવી હતી? આ ચકાસણી દરમિયા...
રાજ્યપાલ દેવવ્રત સામે અમિત શાહ પગ ચઢાવીને બેઠા, વિદ્વતાનું અપમાન
ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય ...
ગુજરાતી
English