Tag: gujarat
ગુજરાતમાં 100 લગ્ને 25 લગ્ન નાની ઉંમરની છોકરી સાથે થાય છે, 14 દુલ્હન પ...
28 એપ્રિલ 2019ના રોજ ગુજરાતના ખાંડીવાવ ગામે ક્ષત્રીય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 24 કરતા વધારે જોડાઓ લગ્નગ્રંથિથી જોડાવાના હતા. આ 24 જોડાઓમાંથી 14 જોડાઓ એવા હતા કે, તેમની ઉંમર લગ્ન લાયક ન હતી. તેથી બળ લગ્ન ધારા હેઠળ તેમના લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે આધુનિક ...
NID, SEPT, IIMના પ્રવેશની તાલીમ આપતી સ્કાયબ્લુ – જીઝાઈન સ્ટુડીયા...
અમદાવાદમાં સેટેલાઈટ રોડ પર ડીઝાઈન ક્ષેત્રે કામ કરતી કંપની સ્કાય બ્લુ અને ડીઝાઈન સ્ટુડીયો વચ્ચે લાંબા સમયથી હરીફાઈ ચાલી રહી છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ આઈઆઈએમ, એનઆઈડી, સેપ્ટ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. પ્રવેશ આપવા માટે અહીં તાલીમ લે છે. વર્ષે કરોડોનું ટર્નઓવર ઊંચી ફીના કારણે આવી સ્થાઓ કરે છે.
સ્કાયબ્લુ ડીઝાઈનમાં કામ કરતા કાશીફુદીન અ...
ખાંટ કોંગ્રેસ સાથે હતા તેથી ધારાસભ્ય પદેથી તગેડી મૂકાયા – કોંગ્ર...
અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટના સસ્પેન્શન મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મોરવા હડફની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયારી શરૂ કરશે. જે રીતે મોરવાહડફમાં ચુકાદો આવી ગયો છે અને ખાંટ જે ધારાસભ્ય બન્યા હતા, તેમણે આદિવાસી હોવાનો ખોટો દાખલો આપ્યો હતો અને તેને કારણે તેમની ચૂંટણી રદ્દ થઇ છે, આ સીટ ખાલી પડી છે અને આવ...
મીમીક્રી નહીં કરતાં નહીંતર અમદાવાદ પોલીસ પકડી જશે
ગુજરાતની પોલીસ ક્યારેય વિચિત્ર વર્તન કરતી હોય છે. જાહેરમાં કોઈની મિમિક્રી કરવી, ભાષણો કરવા કે ગીત ગાવા જેવી પ્રવૃત્તિઓ પર અમદાવાદમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજ...
હવે પાણી માટે આત્મહત્યા કરવાની માંગ કરતાં ખેડૂતો
ગયા બે વર્ષમાં અનેક લોકોએ જમીનના પ્રશ્ને આત્મહત્યા કરી લીધી હતી. પછી વરસાદ અને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. હડારો લોકોએ કલ્કેરટ પાસેથી મંજૂરી માંગી હતી કે તેમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામા આવે હવે ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણી માટે આત્મહત્યા કરવાની જાહેરાત કરી રહ્યાં છે.
ગુજરાતમાં કેટલાક ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી દેવાદાર બન...
ગુજરાતનો શ્રેષ્ઠ અને સલામત શિવરાજ બીચ વોટર સ્પોર્સ માટે પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટિફીકેટ આપેલું છે. આ બીચ પર 300 મીટર વિસ્તાર કે જેને લાલ અને કેસરી ધ્વજથી ઘેરી લેવામાં આવ્યું છે. સૌથી સલામત તરણ માટે સ્વર્ગ એટલે કે “સેફ સ્વીમ હેવન” તરીકે જાહેર કરેલા છે. “સેફ સ્વીમ હેવન” વિસ્તારમાં માત્ર ન્હાવા તથા તરવાના હેતુ માટે જ ઉપયોગ કરવા માટે જ અનામત રાખેલો છે. વ...
ગુજરાતમાં છોકરીઓ વધુ હોય એવા 1200 ગામ, તંગી હોય એવા 89 ટકા ગામ
ગુજરાતમાં 2000 ગામ ભલે ભૂતિયા બની ગયા હોય પરંતુ, ગુજરાતના 11,933 ગામમાંથી 11 ટકા ગામ એવા છે કે જ્યાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધું છે, અથવા બન્નેની સંખ્યા બરાબર છે. 1200 ગામના સરકાર ઓળખી કાઢીને તેમને બેટી બચાવો હેઠળ લઈ શકાય તેમ છે. બાકીના 10800 જેવા ગામાં છોકરીઓની તંગી છે. તેથી છોકરીઓ સોધવી મુશ્કેલ છે. તેથી ગુજરાતના જાગૃત સમાજે દેશમાં જ્યાં છોક...
માથાભારે માણસોના કારણે કિડોતરમાં હિજરત, ભુતડીયાએ કંઈ ન કર્યું
અમીરગઢ તાલુકાના કિડોતર ગામના હનિફભાઈએ પોતાના કુટુંબીજનોના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે. આરોપીઓ માથાભારે હોઈ તેમનાથી ભયભીત મુસલા પરિવારે ન્યાયની માંગ સાથે પાલનપુરની કલેકટર કચેરી આગળ ધરણા શરૂ કર્યા હતા. ગામના સરપંચ પાનાબેન કે વગદડીયા અને તલાટી ધનરાજ વી ભુતડીયાએ પોતાના ગામના આ પીડિત પરિવાર માટે કંઈ કર્યું નથી.
હનિફભાઈ રસુલભાઇ મુસલાને તેમના માથાભ...
માંડ મળેલી એસી કારમાંથી બાવળિયા બહાર નિકળતા નથી
જસદણમાં મત આપ્યા નથી તેથી તમારા કામ નહીં કરું એવું કહેનારા પાણી પૂરવઠા પ્રધાન વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. ભલે તેઓ કોંગ્રેસને દગો કરીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયાને 2 કલામાં પાણી પુરવઠા પ્રધાન બની ગયા હોય પણ તેઓએ જ્યારથી પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો ત્યારથી ગુજરાતની પ્રજા પાણીથી પીડાવા લાગી છે. તેથી તેમની પાસે વધું અપેક્ષા રાખે છે. પણ તેઓ પ્...
અલ્પેશ ઠાકોરને બોલાવીને વિધાનસભાના અધ્યક્ષ જવાબ માંગશે
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હાંકીકાઢવા માટે કોંગ્રેસે માંગણી કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા ત્રીવેદીએ જાહેરાત કરી છે કે તેઓ અલ્પેશ ઠાકોરને બોલાવશે. તેમની સમક્ષ કોંગ્રેસે માંગણી કરી છે કે ઠાકોર હવે તેમના પક્ષમાં નથી તેથી તે ધારાસભ્ય પદે રહેવા માટે નાલાયક છે. તેથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરી દેવામાં આવે. તે અંગે અધ્યક્ષ...
2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો
ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે.
2001માં 129...
NCP પાણીની તંગીના વિસ્તારોની મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરશે
રાજ્યની સરકાર, વારંવાર નર્મદાના નામે રાજકારણ રમે છે, અરબો રૂપિયાના નર્મદા અને પાણી પુરવઠા અને સિંચાઈના
બજેટ વર્ષો વર્ષ ફાળવે છે, કરોડો રૂપિયાના કાર્યક્રમો કરી પ્રધાનમંત્રીના હાથે ‘સૌની’ જેવી યોજનાઓના કરોડો રૂપિયા
ખર્ચીને ઉદ્દઘાટન પણ કરાવે છે. છતાં પણ પરિણામ શૂન્ય, અને દર વર્ષે પાણીની તંગી ઊભી થાય છે. જેથી એવું કહી
શકાય કે રાજ્યમાં સરકાર પાણી આપવ...
10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
સૌની પાણી યોજના પુરી થઈ જવી જોઈતી હતી, ત્યાં બંધોમાં ક્રિકેટ રમાય છે
સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર', 'હર ખેત કો પાની, હર હાથ કો કામ'ના રૃપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી પહેલાં રૂ.10 હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જો સૌની યોજના સફળ હોય તો 2019માં સૌરાષ્ટ્રમાં પિવાનું પાણી, પશુઓ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને વાપરવા માટેનુ...
અડધુ રેલ મથક ગુજરાતમાં અને અડધું મહારાષ્ટ્રમાં
1 મે 1960માં મુંબઈ રાજ્યથી ગુજરાત અલગ થયું ત્યારે અનોખી અને અલૌકિક કહી શકાય તેવી ઘટના પણ બની હતી. સુરતથી 120 કિ.મીનાં અંતરે આવેલા નવાપુરનું રેલ મથક અડધું ગુજરાતમાં આવે છે અને અડધું મહારાષ્ટ્રમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ્યાંથી અલગ થાય છે ત્યાં પીળા રંગની વિભાજીત લાઈન દોરીની નિશાની કરવામાં આવી છે. રેલની ટીકીટ કાઢવા માટે મુસાફરો ગુજરાતની હદમાં ઉ...