Tuesday, February 3, 2026

Tag: Gyananand Saraswati’s calculation

2024ના જન્માષ્ટમીએ કૃષ્ણના જન્મને 5251 વર્ષ થશે – જ્ઞાનાનંદ સરસ્...

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખરેખર કઇ તિથિ અને ઇસુના કેલેન્ડર પ્રમાણે ઇસુના જન્મ પૂર્વે કઇ તારીખે થયો હતો, તેની ગણતરી પહેલીવાર કાશી સ્થિત વેદાન્ત પંડિત સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ કોમ્પ્યુટર, પુરાણો, શાસ્ત્રો અને મહાભારતના તલસ્પર્શી અભ્યાસ બાદ નક્કી કરી છે. વારાણસી ખાતે આવેલ વેદિક શોધ સંસ્થાનમના સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ થોડાંક વર્ષ અગાઉ કાળ ગણના કરી હ...