Tag: Gyasuddin Sheikh
સિવિલના સ્ટાફને કોરોના થાય તો તે સારવાર ત્યાં લેતા નથી, એવીપી આવે છે
અમદાવાદ, 16 મે 2020
કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને પણ સંક્રમણનો ચેપ લાગે તો તે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા રજૂઆત કરે છે, અને સિવિલ માં દાખલ થવાની ના પાડે છે .
એસવીપીમાં કોરોના સંક્રમણની સારવાર સારી મળી રહી છે જયારે સિવિલમાં મળતી સા...