Sunday, September 7, 2025

Tag: Health

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?

બધા રોગનું મૂળ કબજિયાત છે. પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો . એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર - સાંજ પીવો . ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે ) જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે . એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો . ...

બહુરૂપિયો બની રહ્યો છે કોરોના, વારંવાર વેશ બદલતા કોરોનાના વાયરસ હવે ડે...

ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ ઓછા થઈ જાય છે. હવે કોરોના ડેન્ગ્યુના વેશમાં બેઠેલા દર્દીઓ પર પણ હુમલો કરી રહી છે. આમાં દર્દીની પ્લેટલેટ અચાનક 20 હજારથી નીચે આવી રહી છે. જ્યારે ડેન્ગ્યુ છે કે કેમ તે પકડી શકાતું નથી. આવા દર્દીઓ મોટે ભાગે કોરોનાના ગંભીર તબક્કે પહોંચ્યા પછી જોવા મળે છે. પીજીઆઇના ડોકટરોએ પણ આ અંગે સંશોધન શરૂ કર્યું છે. પીજીઆઈના પ્રોફેસર અનુપમ ...

અત્‍યાચાર, ભ્રષ્‍ટાચાર, પોલીસ દમન, શૈક્ષણિક ફી, આરોગ્‍ય, અતિવૃષ્‍ટિના ...

આજરોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અધૂરા કામકાજ સાથે મુલત્‍વી રહેલ ગત બજેટ સત્ર સંવૈધાનિક વ્‍યવસ્‍થા મુજબ છ માસમાં ફરજીયાત બોલાવવા સરકારે 21થી પાંચ દિવસ માટે સત્રનું આહ્‌વાન કરેલ છે. ગત તા. 31-8-2020ના રોજ માન. મુખ્‍યમંત્રીશ્રી અને માન. અધ્‍યક્ષશ...

નવો ધંધો – કોરોનામાં સારું આરોગ્ય મેળવવા લોકોને મશરૂમ આપવા માટે ...

કોરોના સમયમાં એક નવા પ્રકારનો ધંધો માત્ર રૂ.50 હજારમાં શરૂં કરીને સારી કમાણી કરી શકાય છે. કોરોના ચેપથી બચવે એવા મશરૂમ્સમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેની શરીરને ખૂબ જ જરૂર પડે છે. ઘણાં રોગોમાં, મશરૂમ્સનો ઉપયોગ દવાઓ તરીકે થાય છે. લોકોના આરોગ્ય માટે સારો ખોરાક છે કારણ કે તેમાં વધારે કેલરી નથી હોતી. મશરૂમમાં ઘણા મહત્વપૂર્ણ ખનીજ અને વિટામિન જોવા મળે છે....

વૈજ્ઞાનિકો હર્બલ દવા ધરાવતી સ્માર્ટ બેન્ડએડ વિકસાવી

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની એક સ્વાયત સ્વાસ્થ્ય સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (આઈએએસએસટી) ના વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ પટ્ટી વિકસાવી છે જે દવાની યોગ્ય માત્રા પહોંચાડીને ઘાને મટાડશે. આ સ્માર્ટ પટ્ટી તેના પીએચ સ્તરના આધારે, ઘામાં ચેપની સ્થિતિ અનુસાર ડ્રગની માત્રા બહાર કાઢે છે. પાટો નેનો ટેકનોલ...

ભારતના ડૉ. હર્ષ વર્ધન WHOના એક્ઝિક્યુટિવ બોર્ડના પ્રમુખ તરીકે પસંદગી

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન ડો.હર્ષ વર્ધનને આજે વર્ષ 2020-21 માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના કારોબારી બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. કારોબારી મંડળના 147 મા સત્રની વર્ચુઅલ મીટિંગમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. ડ Dr..હર્ષ વર્ધન જાપાનના હિરોકી નાકાતાનીની જગ્યા લેશે. શરૂઆતમાં એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષની જવાબદારી સ્વીકારતા, ડ...

તરબૂચના બી ની ખેતી, લોકોનું આરોગ્ય સારું કરી શકે

આણંદ : ઉનાળો શરૂ થયો છે, હવે તરબૂચ બજારમાં સારી રીતે મળતા થશે. તરબૂચ ખાઈને તેના બી ફેંકી દેવામાં આવે છે. બી ઉપર થયેલા સંશોધન પ્રમાણે તે ખાવાથી શરીરના અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં જૈન પરિવાર નિયમિત રીતે તરબૂચ બી ખાય છે. તેની છાલ કાઢીને ખવાય છે. ખેડૂતો આવા બી મેળવીને તેનો સારો ધંધો કરી શકે છે. તરબૂચ ખરાબ થાય તે ઓછા ભાવ આવે ત્યારે તેના બીની સારી કમાણી...

MBBS ની ડિગ્રી પછી 1 વર્ષ ગામડાંમાં ફરજ નહીં બજાવો તો રૂ. 20 લાખનો દંડ...

રાજ્યના મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. જેમાં તેમણે કહ્યું છે કે અગાઉ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડતી હતી. તેમાં હવે સરકારે ઘટાડો કરીને માત્ર એક વર્ષ જ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે. આ ત્રણ વર્ષનાં બદલે એક વર્ષ ગ્...

ગાંધીના ગુજરાતમાં દારૂની પરમિટ લેવા માટે પડાપડી

ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં એમ તો ખૂલ્લેઆમ દારૂના વેપલો થાય જ છે પણ જે લોકો દવાના નામે પરમિટ સાથે દારૂનું સેવન કરે છે તેમના પર સાણસો કસવા સરકારે દારૂની પરમિટ માટે કાયદો બદલ્યા બાદ મોટા પ્રમાણમાં ફરિયાદોને લીધે ફરી પાછી જૂની રીતે પરમિટ આપવાની શરૂ તો કરાઈ છે પરંતુ સ્થિતિ એ છે કે તાજેતરમાં 2500 જેટલી પરમિટ સિવિલમાં રિન્યુ કરવા સાથે આવી છે અને જેમાં...

તબીબે મંજૂરી વિના સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ચાલુ કરતાં સીલ કરાયું

પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલી ઓમ મેટરનીટી હોસ્પિટલમાં ડો. કિરીટ સી. પટેલે મંજૂરી મળે તે પહેલાં જ સોનોગ્રાફી મશીન લાવીને તેનો ઉપયોગ શરૂ કરી દેતાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પંચો સાથે રાખી હોસ્પિટલમાં બુધવારે સોનોગ્રાફી મશીન સીલ કરી દેવાયું હતું. આ મામલામાં તેઓ સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આરોગ્ય વિભાગની...