Saturday, December 27, 2025

Tag: IAS and IPS

પ્રજાના નહીં નેતાઓના કામ કરનારા IAS-IPS નિવૃત્તિ થતાં નથી, કોણ નિવૃત્ત...

ગાંધીનગર, 25 નવેમ્બર 2020 નિવૃત્ત થયેલા અધિકારીઓ અરવિંદ અગ્રવાલ અને પીકે ગેરાને એક વર્ષનું એક્સટેન્શન સિનિયર અધિકારીઓની અછતના કારણે મળે તેવી સંભાવના છે. જીએસએફસીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ અગ્રવાલ અને જીએસીએલના મેનેજીંગ ડિરેક્ટર પીકે ગેરાનો એક્સટેન્શન સમય આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થાય છે. જીએનએફસીના પૂર્ણ સમયના મેનેજીંગ ડિરેક્ટર ટૂંક ...