Wednesday, March 12, 2025

Tag: IFS

ઉત્તર પ્રદેશ ધિક્કારના રાજકાણનું હબ બની ગયું છે, પૂર્વ સનદી અધિકારીઓએ ...

30 ડિસેમ્બર 2020 યુપીના મુખ્યમંત્રી 100 થી વધુ પૂર્વ અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે . પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધર્માંતર વિરોધી વટહુકમથી રાજ્યને સામાજિક નફરત, ભાગલા પાડો ને રાજ કરો અને ધાર્મિક કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. સનદી અધિકારીઓએ વટહુકમને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યા છે. જેને તાત્...