Wednesday, March 11, 2026

Tag: Imtiyaz Kureshi

લાલા પરમાનંદ અત્તરવાળા પરિવારે વેચેલી મિલ્કતનો ગઠીયાએ બારોબાર સોદો કરી...

અમદાવાદ, તા. 21 લાલા પરમાનંદ અત્તરવાળા પરિવારે વર્ષ 2013માં વેચી મારેલી મિલ્કતનો એક ગઠીયાએ બે વર્ષ અગાઉ સોદો કરી નાંખતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અગાઉ શાહપુર અને હાલ મુંબઈ ખાતે રહેતા ઠગ અનિલ પૂનમચંદ શાહની ધરપકડ કરવા  પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સલાપસ રોડ જીપીઓ સામે ડિજીટલ  એડવર્ટાઈઝમેન્ટના નામથી ધંધો કરતા ઈમ્તિયાઝ અહેમદહુસેન કુરેશી...