Tag: Independence Day
રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોરોના વોરિયર્સને આમંત્રણ અપાશે
ગાંધીનગર, રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રા...
ભાજપનાં પ્રધાન વિભાવરી દવે અંબાજી ગબ્બર પર દર્શને જતાં માતાજીની મૂર્તિ...
અંબાજી, તા. 16
અંબાજીમાં માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની આસ્થા છે, કારણ કે 51 શકિતપીઠ પૈકીની તે એક છે. 15મી ઓગષ્ટની ઉજવણી નિમિત્તે રાજયના પ્રધાન મંડળના સભ્યો વિવિધ જિલ્લામાં ગયા હતા, જેમાં રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવે દાંતામાં ધ્વજવંદન કરવાના હતા, પણ તે અગાઉ તેઓ અંબાજી મંદિર અને ગબ્બર ઉપર દર્શન કરવા જવાના હતા. ગબ્બર ઉપર અખંડ જયોતની આગળ મૂકવામ...
સંતરામપુરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં થાંભલો ઉભો કરવા જતા દુર્ઘટના,...
સંતરામપુર, તા:૧૬
દેશભરમાં 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઇ રહી છે, તેની વચ્ચે મહિસાગરના સંતરામપુરથી એક દુ:ખદ સમાચાર આવ્યાં છે, સંતરામપુરના કેનપુર ગામે ધ્વજ વંદનના કાર્યક્રમમાં 2 વિદ્યાર્થીઓનાં મોત થઇ જતા ચકચાર મચી છે, ગામની હાઇસ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ ધ્વજ વંદન માટે તિરંગાની પાઇપ ઉભી કરી રહ્યાં હતા, ત્યારે પાઇપ ઉપરથી પસાર થતા વીજ વાયરના સંપર...
રોકડ વ્યવહારનો નિયમ તોડવાથી ઘરે આવશે આવકવેરા વિભાગ
અમદાવાદ, તા:૧૬
73માં સ્વતંત્રતા પર્વ દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું વેપારીઓને કહીશ કે તમે દુકાન બહાર બોર્ડ એવું લગાવતા હતા કે- આજે રોકડ, કાલે ઉધાર.અમે એવું ઇચ્...
પોરબંદરમાં આજે સમુદ્રની વચ્ચે 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી
પોરબંદરમાં આજે સમુદ્રની વચ્ચે 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી
પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ સમુદ્રમાં કરાય છે ધ્વજવંદન.
https://youtu.be/pJ93Exe_twA
ગુજરાતના ૧૩ પોલીસ, ૧ ફાયર અને ૪ હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્...
આવતી કાલે ૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે આપણા ભારત દેશ માટે આગવું યોગદાન આપનારને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા સન્માન કાર્યક્રમમાં સન્માનીત થનારા કર્મચારીઓની યાદી બહાર પાડવામાં આવી છે . જેમાં દેશના કુલ ૯૪૬ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતના ૧૩ ...