Sunday, September 28, 2025

Tag: Industrialists

Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો. આજકાલ દ...

રાજકોટવાસીઓને હવે રોજ મળશે મુંબઈની હવાઈસેવા

રાજકોટ, રાજકોટની હવાઈસેવાની માગને ગઈને એર ઈન્ડિયાએ 16 સપ્ટેમ્બરથી રોજ સાંજની મુંબઈ સુધીની ફ્લાઈટ શરૂ કરી છે, જે અગાઉ અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ પૂરતી સીમિત હતી. રોજ મુંબઈની હવાઈસેવાના પરિણામે હીરા સહિત અન્ય ઉદ્યોગકારોને મોટી રાહત થઈ છે, અને તેમના સમય અને નાણાંની બચત થશે. કેટલાક વેપારીઓને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ મુંબઈ જવું પડે છે, જેમને હવ...