Sunday, November 16, 2025

Tag: Information

ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠનું ટપાલ કવર બહાર પાડવામાં આવશે

અમદાવાદ, તા. 06 મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત કરાયેલી ગૂજરાત વિદ્યાપીઠને આવનારા દિવસોમાં ખાસ ભેટ મળે એવી શક્યતાઓ છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આગામી દિવસોમાં ગૂજરાત વિદ્યાપીઠનું ખાસ ટપાલ કવર દેશના ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. આ અંગે વિદ્યાપીઠના સત્તાવાળાઓ અને ટપાલ વિભાગ વચ્ચે થયેલી વાતચીતના ભાગરૂપે ગાંધીજીની તસ્વી...

ગાંજાના 21 કીલોના જથ્થા સાથે એકની ધરપકડ કરતી મોરબી પોલીસ

06,મોરબી મોરબી એલ.સી.બી. ટીમે ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો છે.મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી ૨૧ કિલો ગાંજો ઝડપાયો હોવાના અહેવાલથી ચકચાર મચી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર ખાનગી ટ્રાવેલ્સમાં ગાંજો સુરતથી મોરબી મંગાવવામાં આવ્યો હતો. જોકે મોરબીમાં ખાનગી ટ્રાવેલ્સમાં પાર્સલ આવેલ હતું. પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી તેમજ ...