Thursday, February 19, 2026

Tag: Information booklet

વડાલીમાં સ્વચ્છ ભારત મિશનનું પ્રચાર સાહિત્ય બાળી મૂકાયું

વડાલી, તા.૧૧ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવા આપેલી માહિતી વડાલી તાલુકા પંચાયતના કર્મચારીઓએ લોકો સુધી ન પહોંચાડી કચેરીમાં જ ઢગલા કરી મૂકી તેનો ભરાવો થતા તેને કચેરીના પરિસરમાં જ સોમવારે સળગાવી દેવામાં આવી હતી. વડાલી તાલુકા પંચાયતમાં માહિતી પુસ્તિકાઓ તંત્રના અધિકારીઓ દ્વારા લોકો સુધી ન પહોંચાડી અભિયાનને માત...