Saturday, August 9, 2025

Tag: insurance

સરકારે ત્રણ સરકારી સામાન્ય વીમા કંપનીઓને મર્જ કરવાની યોજનાને નેવે મૂકી...

નાણાં પ્રધાન અરુણ જેટલીએ 2018 ના બજેટમાં આ કંપનીઓ - નેશનલ ઇન્સ્યુરન્સ કો લિમિટેડ, યુનાઇટેડ ઈન્ડિયા ઇન્સ્યોરન્સ કો. લિ., અને ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કો લિ. ને એક જ એન્ટિટીમાં મર્જ કરવાની અને પછી સ્ટોક એક્સચેન્જમાં સંયુક્ત એન્ટિટી તરીકે સામીલ કરવાની યોજનાની જાહેર કરી હતી. સરકારી અધિકારી કે જેમણે ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કોવિડ -19 રોગચાળો અન...

ભારતની ત્રણ મોટી પબ્લિક સેક્ટર ઇન્સ્યોરન્સ કંપની ખોટમાં? સરકાર 12,450 ...

મંત્રીમંડળની બેઠકે ત્રણ જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની (PSGIC) એટલે કે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (OICL), નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (UIICL)માં કુલ રૂપિયા 12,450 કરોડ; (નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2500 કરોડ સહિત) ની મૂડી ઉમેરણ કરવા માટે મંજૂરી આપી છે પરંતુ તેમાંથી રૂ. 3,475 ...

VIDEO યોગ દ્વારા ગુજરાતમાં ખેડૂતોના દેખાવો, વીમા કંપનીઓ અને સરકારની લૂ...

સરકારના યોગાશન અને ખેડૂતોના શિર્ષાસન ગાંધીનગર, 21 જૂન 2020 અમદાવાદના ધોલેરાના હેબતપુર ગામે ખેડૂતોએ વિશ્વ યોગ દિવસે યોગ કરીને સરકાર સામે દેખાવો કર્યા હતા. રાજ્યમાં બીજા સ્થળોએ યોગ કરીને સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યાં છે. વીમા કંપનીઓની લૂંટ સામે ખેડૂતોએ શિર્ષાસન કરીને ઊંધા યોગ પણ ઘણી જગ્યાએ કરીને ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર સામે દેખ...

વીમા કૌભાંડ કરવામાં ડ્રોન અને ઉપગ્રહનો ભાજપના ફળદુએ ઉપયોગ કર્યો

2019માં ખેડૂતોના ખેતરોમાં પારાવાર નુકશાન વરસાદના કારણે થયું હતું. ભાજપના નેતાઓની માનિતી કંપનીઓએ વીમાની રકમ સાવ ઓછી ચૂકવવી પડે એ માટે ખેતરે ખેતરે જઈને નુકાસનનો સરવે કરવાના બદલે ભાજરની રૂપાણી સરકારના કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ ઈનફોટેકનોલોજી કંપનીને સેલેટાઈટ અને ડ્રોનથી સરવે કરવાનું કામ રૂ.10 કરોડમાં એટલા માટે આપ્યું હતું કે ઈચ્છા થાય એ રીતે સરવે કરીને ઓ...

દ્વિચક્રી વાહનચાલકોના સૌથી વધું મોત, 75 ટકા પાસે વીમો નથી

ભારતના માર્ગ પરિવહન મંત્રાલય મુજબ, ટુ-વ્હીલર ચાલકો ભારતમાં માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બને છે. બીજી તરફ IRDAIના જણાવ્યાં અનુસાર ભારતના 75 ટકાથી વધુ દ્વિચક્રી વાહનચાલકો પાસે વીમો નથી અથવા તેમનાં વીમાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ભારતીય વાહન કાયદા અનુસાર તમામ વાહનોનો વીમો ફરજિયાત છે. આ ઉપરાંત દેશમાં માર્ગ અકસ્માતના વધતા બનાવોને કારણે ભોગ બનનારનો...

૨૬૦૦ કરોડ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે

વીમા કૌભાંડ બાદ હવે વીમો નહીં પણ કોર્પોસ ફંડ ઊભું કરાશે પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ  ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી. પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કર...