Thursday, December 11, 2025

Tag: issued guidelines

મહામારીમાં વૃદ્ધો માટે મોદી સરકારે હવે માર્ગદર્શિકા જાહેર કરી

આખી દુનિયામાં કોરોના મહામારીના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તે સંખ્યામાં સતત ખૂબ વધારો થઇ રહ્યો છે. કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન સહિત સંખ્યાબંધ કડક પગલાં લીધા હોવા છતાં, આપણે સૌ આ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરીએ અને આ બીમારીના સંક્રમણની સાંકળ તોડવા માટે જરૂરી પગલાં તેમજ સાવચેતી લઇએ તે ખૂબ જ મહત્વપૂર્ણ...